• બુધવાર, 21 મે, 2025

avshan nodh

રાજકોટ: લુહાર સાગરભાઈ તે અનીલભાઈ પરસોતમભાઈના પુત્ર, પ્રવિણભાઈના ભત્રીજા, કેતનભાઈના નાનાભાઈ, સુરેશભાઈ બાલુભાઈ કારેલીયાના જમાઈનું તા.ર4નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર6નાં 4 થી 6 ઈન્દ્રેશ્વર મહાદેવ, માસ્તર સોસાયટી, 80 ફૂટ રોડ પાસે રાખેલ છે.

પાલીતાણા: પાલીતાણા નિવાસી હાલ ભાવનગર સુધીરભાઈ લવજીભાઈ પરમારના પુત્ર અને પૌત્ર યતિશભાઈ સુધીરભાઈ પરમાર (ઉ.46) તથા સ્મિત યતિષભાઈ પરમાર (ઉ.16) તે અભિષેકના પિતા અને ભાઈ, દીપકભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ પરમારના ભત્રીજા અને પૌત્ર, હીનાબેન રાજેશકુમાર કાલાવડીયા, પરમાર અમિત સુધીરભાઈ પરમાર, વિશાલભાઈ ગૌરવભાઈ, વિજયભાઈ, કમલેશભાઈ, રાજુભાઈ લાલજીભાઈ પરમારના ભાઈ અને ભત્રીજા, સિદ્ધાર્થ સાવન વેદાંત, રુદ્રનાં મોટા બાપુજી તથા ભાઈ, પ્રવીણભાઈ ભગવાનભાઈ નાથાણીના જમાઈ, મનોજભાઈ નિખિલભાઈના બનેવી, અરવિંદભાઈ શંભુભાઈ ભટ્ટી, ધીરૂભાઈ કિશોરભાઈ, શૈલેષભાઈ, ધીરૂભાઈ છગનભાઈ ભટ્ટી, મહેશભાઈના ભાણેજનું તા.ર4નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ સાથે તા.ર6નાં પ થી 7 એમ.એમ. કન્યા વિદ્યાલય સ્કુલમાં પાલીતાણા છે. તા.ર8નાં 4 થી 6 ભાવનગર ઉપરકોટ કાળા નાળા વાણંદ જ્ઞાતિની વાડીમાં બેસણુ છે. મો.9974387400/8200041359.

કાલાવડ: કિશોરભાઈ મગનભાઈ પાડલીયા તે રમેશભાઈના મોટાભાઈ, રાજેશભાઈ, પરેશભાઈના ભાઈ, દર્શનનાં મોટાબાપુ, અશોકભાઈ રાઠોડ (મેટોડા), ચિંતનભાઈ ઝાલા (જામનગર)ના સસરાનું તા.ર4નાં અવસાન થયું છે. બેસણુ તા.ર6નાં 4 થી 6 સોની સમાજની વાડી, સોની શેરી ખાતે છે.

ભાવનગર: દેસાઈ સઈ સુથાર પાલિતાણા નિવાસી હાલ ભાવનગર સ્વ.રતિલાલ ત્રિભોવનદાસ સોલંકીના મોટા પુત્ર પ્રવીણચંદ્ર (ઉં.77) તે ઉષાબેનના પતિ, રજનીકાંત, પ્રદીપભાઈ, નીતિનભાઈ રતિલાલ સોલંકીના મોટાભાઈ, અનંતરાય અમૃતલાલ સોલંકીના નાના ભાઈ, સ્વ.કુસુમબેન વ્રજલાલ ગોહેલ, કૌશલ્યાબેન ઈન્દ્રવદન ગોહેલ અને ગીતાબેન પ્રકાશભાઈ પરમારના ભાઈ, ગૌરાંગભાઈ, માધવીબેન, ભાવિકાબેનના પિતા, મુકેશભાઈ ગોહેલ, દીપકભાઈ રાઠોડ તથા ડોલીબેન ગૌરાંગભાઈ સોલંકીના સસરા, દિશા તથા હેતના દાદા, સ્વ.નરશીભાઈ શામજીભાઈ ઝાલા (ગોધરા)ના જમાઈનું તા.ર3ના અવસાન થયું છે. બેસણું તા.ર6ના સાંજે 4થી 6 દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર છે. પાલીતાણા મુકામે તા.ર8ના સાંજે 4 થી 6, લુહારવાડી, બહારપરા, પાલિતાણા છે.

રાજકોટ: મૂળગામ બેરાજા (પસાયા) હાલ રાજકોટ રામાનંદીય સાધુ સમાજના સવિતાબેન સુખરામદાસ ટીલાવત તે ગુણેશ્વર મહાદેવ મંદિર રાજકોટના મહંત અવધેશ બાપુ, નરોત્તમભાઈ, જયસુખભાઈના માતુશ્રી, હિતેષ, હર્ષદ, પ્રતિક, રચનાના દાદીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5થી 7, ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર 5/6ના કોર્નર, સહકાર મેઈન રોડ, રાજકોટ છે.

પોરબંદર: ઘેડિયા કોળી મધુકરભાઈ ભાયાભાઈ બારૈયા (ઉ.74)(એસ.બી.આઈના એકાઉન્ટન્ટ) તે સંજીવભાઈ, રાજેશ્વરીબેનના પિતા, ભાસ્કરભાઈ, સ્વ.જયશ્રીબેન, સ્વ.નિલમબેન, મનીષાબેનના ભાઈ, મલયભાઈ, જશ્મિનભાઈ, કિંજલબેનના મોટાબાપુ, હિતેષભાઈના સસરાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 5થી 6, તેમના વાઘેશ્વરી પ્લોટ ખાતેના નિવાસ સ્થાને છે.

કેશોદ: સુરેશકુમાર દયાળજીભાઈ જોબનપુત્રા ખમીદાણાવાળાના પત્ની રંજનબેન (ઉં.67) તે સમીરભાઈ, જસ્મીનભાઈ, આરતીબેન હર્ષદકુમાર સૂચક અમદાવાદના માતુશ્રી, જીયાન, ઉત્સવના દાદીમા, સ્વ.ધીરજલાલ તુલસીદાસ પજવાણી (મેંદરડા)ના પુત્રી, નલીનભાઈ, જયેન્દ્રભાઈના બહેનનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી સંયુક્ત તા.25ના સાંજે 4થી 6, લોહાણા મહાજન વાડી, આંબાવાડી, કેશોદ છે.

જામનગર: મનોજભાઈ પરસોત્તમભાઈ કુંડલિયા (ઉં.53)(સિક્કા ચાંદની સેલ્યુલર) તે દિનેશભાઈ કુંડલીયા (સિક્કા), પ્રફુલભાઈ કુંડલિયા (શંભુ સર્જીકલ જામનગર)ના લઘુબંધુ, શંભુ, પ્રાચીના પિતા, આકાશ, રવિના કાકાનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 5થી 6, મયુર વિલા, સમર્પણ સર્કલ, જામનગર છે.

ફલ્લા: જ્યોત્સનાબેન જગદીશભાઈ મારૂ (ઉં.61) તે કિશનના માતુશ્રી, નીલેશભાઈ, અશોકભાઈ અને વીરેનભાઈના કાકીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, ફલ્લા મુકામે તેમના નિવાસ સ્થાને છે. પિયર પક્ષની સાદડી તા.25ના સાંજે 5થી 6, લક્ષ્મીનારાયણ મંદિર, સત્યસાઈ નગર, ગુલાબનગર, જામનગર છે.

ખાખડાબેલા : જયવંતસિંહ ચંદુભા જાડેજા (ઉં.84) તે પૃથ્વીરાજસિંહ, અનોપસિંહ, દિલીપસિંહ અને સહદેવસિંહના મોટાભાઈ, ભગીરથસિંહ (ક્રિએટીવ એક્ઝિબીશન)ના પિતાનું તા.23ના અવસાન થયું છે. બેસણું ખાખડાબેલા નં.5 મુકામે તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: સ્વ.બાબુલાલ પ્રાણલાલ પાંધીના પુત્ર રાજેશભાઈ તે આશીષ, ભૌમિકના પિતાશ્રી, સ્વ.જેન્તીભાઈ, કાંતિભાઈ, ચંદ્રકાંતભાઈ, કલ્પેશભાઈ, વિનુભાઈના નાનાભાઈ, હર્ષદભાઈ પાંધીના મોટાભાઈ, મનસુખભાઈ હિરાચંદ ગણાત્રાના જમાઈ, રાકેશભાઈ, જીજ્ઞેશભાઈના બનેવીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 4-30થી 6-30, મોસાળ પક્ષની સાદડી સાથે બિલેશ્વર મહાદેવ મંદિર, જસરાજ નગર-1, રાજકોટ છે.

માંગરોળ: ડો.કાનજીભાઈ સામતભાઈ ચુડાસમા (ઉં.82) તે ડો.ચંદ્રિકાબેન ચુડાસમા (પૂર્વ ઉર્જામંત્રી, ગુજરાત રાજ્ય તથા પૂર્વ ધારાસભ્ય, માંગરોળ)ના પતિ, સ્વ.મયુરભાઈના પિતા, કોમલબેનના સસરા, ઉત્કર્ષ, વિશ્વાના દાદા, રાજુભાઈ (માંગરોળ માર્કેટિંગ યાર્ડ)ના કાકાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, મુરલીધરવાડી, લીમડા ચોક ખાતે રાખેલ છે.

વાશિયાળી: વાશીયાળી તાલુકો સાવરકુંડલા નિવાસી સ્વ.નાનાલાલ શામજીભાઈ પંડયાના પુત્ર મનીષભાઈ (મુન્નાભાઈ)ની પુત્રી ક્રિષ્ના મનીષભાઈ પંડયા (ઉં.15) તે અનિલભાઈ નાનાલાલ પંડયાની ભત્રીજીનું તા.23ના અવસાન થયું છે. બેસણું વાશીયાળી મુકામે તા.26ને શનિવારે તેમના નિવાસ સ્થાને સવારે 8થી સાંજે 5 સુધી છે.

મોરબી: ભરતભાઈ રમણીકભાઈ કોટક (ઉં.57) તે સ્વ.રમણીકભાઈ રવજીભાઈ કોટકના પુત્ર, ગિરીશભાઈ, સ્વ.ઈલાબેન, મીનાબેન, આશાબેનના ભાઈનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5થી 6, જલારામ મંદિર, અયોધ્યા રોડ, મોરબી છે.

જામનગર: મૂળ ચંદ્રગઢના મણીબેન લાધાભાઈ ઢોલરીયા (ઉં.95) તે સ્વ.લાધાભાઈ કાનાભાઈ ઢોલરીયાના પત્ની, નરશીભાઈ, હરીશભાઈ (નિવૃત્ત વહીવટદાર દેવસ્થાન સમિતિ દ્વારકા), હિતેશભાઈ, જયેશભાઈ (આંતરરાષ્ટ્રીય કુર્મી સેના, જામનગરના મહામંત્રી, ભાજપ અગ્રણી)ના માતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5થી 6, રઘુવીર પાર્ક સોસાયટી, કીર્તિ પાનની સામે, શેરી નં.10, રણજીતસાગર રોડ, જામનગર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

રાજકોટ: રૂવાબભાઈ અબ્બાસઅલીભાઈ વાઘેલા બગસરાવાળા (ઉં.98 તે અકબરભાઈ વાઘેલા, નફીસાબેન કુતુબભાઈ (મોરબી)વાળા હાલ જૂનાગઢના માતુશ્રી, યુસુફ અને હુસેનના દાદીનું તા.23ના રાજકોટ ખાતે અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક