ચક્ષુદાન,
સ્કીન ડોનેશન
રાજકોટ:
ડો. રૂપેશભાઇ શાંતિલાલ ગાંધીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી
અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 679મું ચક્ષુદાન થયેલ
છે. આ એપ્રિલ 2025માં 14મું (14) ચક્ષુદાન
તથા ત્રીજુ (3) સ્કીન ડોનેશન થયેલ છે. ચક્ષુદાન
કશ્યપભાઇ દોશીના સહયોગથી થયેલછે.
રાજકોટ:
ભાવલાભાઈ ચતુરભાઈ પાટીલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 678મું ચક્ષુદાન થયેલ છે. આ એપ્રિલ 2025માં તેરમું
(13) ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એએસઆઈ રામશીભાઈ જે.વરુના સહયોગથી થયેલ
છે.
જૂનાગઢ:
મુનિન્દ્રભાઇ રમણિકલાલ દેસાઇ (ઉં.79) તે સુધાબેનના પતિ, ભાવેશ, હિતેષ નિરવ બુચના પિતા,
રૂષિભાઇ, મયુરભાઇના ભાઇ, જલ્પા ભાવેશ દેસાઇના સસરાનું તા.25ના અવસાન થયું છે. સ્મશાન
યાત્રા તા.26ના રાત્રે 9 વાગે ખુશ્બુ એપાર્ટમેન્ટ કોન્વેન્ટ સ્કૂલની સામે, ગાંધીગ્રામથી
નિકળશે. ઉઠમણું 27ને રવિવારે સાંજે 5થી 5-45 આઇ.એમ.એ. હોલ ગાંધીગ્રામ જૂનાગઢ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મોટી મોણપરી નિવાસી હરિલાલ શિવલાલ ખંભોળિયાના પત્ની,
મધુબેન (ઉં.70) તે વિજયભાઇ, દીપકભાઇ, જયશ્રીબેન, જીજ્ઞેશકુમાર જોષી (રાજકોટ)ના માતુશ્રી,
સ્વ. નટવરલાલ દામોદર દવેના દીકરીનું તા.20ના અવસાન થયું છે.
ઢસા
(જંક્શન): વાળંદ મરણ ભીખાભાઇ વનમાળીભાઇ હિરાણીના પુત્ર, શૈલેષભાઇ (ઉં.48) તે મીતાબેનના
પતિ, કેવલ, જાનવીબેનના પિતા, સમીરભાઇના મોટાભાઇ, ત્રાપજ નિવાસી, હાલ ભાવનગર અમૃતભાઇ
જાદવભાઇ વાજાના જમાઇ, રમેશભાઇ, સુરેશભાઇના ભત્રીજા, તા.24ના અવસાન થયું છે. બેસણું
તા.28ના સાંજે 4થી 6 રામજી મંદિરે ઢસા જંક્શન છે.
બગસરા:
વાંઝા નટુભાઇ ટપુભાઇ ભરખડા (ઉં.80) તે હર્ષદભાઇ, હિતેશભાઇ, જયશ્રીબેન કમલેશભાઇ વાજા
(સુરત)ના પિતાશ્રીનું તા.25ના અવસાન થયું છે.
જામખંભાળિયા:
સામાજીક કાર્યકર, એમ.પી. શાહ છાત્રાલય ખંભાળિયાના સ્થાપક, મંત્રી કરશનભાઇ દેવજીભાઇ
સોનગરા (મે. દેવજીભાઇ ઝીણાભાઇ ગાંધી વાળા) તે શાંતિભાઇ (એકસ. સર્વિસમેન, રેવન્યુ ડીપાર્ટમેન્ટ),
મહેશભાઇ (િનવૃત્ત ચીફ મેનેજર બેન્ક ઓફ બરોડા), હેમતભાઇ (િનવૃત્ત એગ્રિકલ્ચર ઓફિસર),
રાજેન્દ્રભાઇ (િનવૃત્ત મામલતદાર)ના પિતાનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.26ના
સાંજે 5-30થી 6 સુધી એમ.પી. શાહ છાત્રાલય, જડેશ્વર રોડ, ખંભાળિયા પ્રાર્થના હોલમાં
છે.