જામખંભાળિયા:
સ્વ.ગોપાલદાસ લક્ષ્મીદાસ સોનૈયા (પિંડારા)ના પત્ની ગોમતીબેન (ઉં.100) તે ઈશ્વરલાલ (કારૂભાઈ),
નવીનભાઈ (રવિન્દ્ર મશીનરી), છોટાલાલના માતુશ્રી, હિરજી રવજી દત્તાણી હજરાપરવાળાના દીકરીનું
તા.28ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.29ને ગુરુવારે સવારે 7 વાગ્યે કારૂભાઈ પિંડારાવારાના
નિવાસ સ્થાન, તુલસી પાર્ક સોસાયટી ખાતેથી નીકળશે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી
તા.29ના ગુરુવારે સાંજે 5થી 6, તુલસી પાર્ક સોસાયટી ખાતે છે.
અમરેલી:
અનંતરાય ભાયલાલભાઈ ખારા (ઉં.84) તે મનીષભાઈ, ધીમંતભાઈ, સોનલબેન તથા હીરેનભાઈના પિતાશ્રી,
હિતેશભાઈ પટેલના સસરાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6, દશાશ્રીમાળી
જૈન મહાજન વાડી, યુનિટ નં.2, લાયબ્રેરી રોડ, અમરેલી છે.
દલદેવળીયા:
સ્વ.દુધીબેન જેરામભાઈ સુરાણી (વાણંદ)(ઉં.101) તે પ્રેસ પ્રતિનિધી રસીકભાઈ જે.સુરાણી
(કિશન ન્યૂઝપેપર એજન્સી), મનસુખભાઈ (સુરત), જમનભાઈ (દુબઈ), રમેશભાઈ (રાજકોટ), અનીલભાઈ
(દલદેવળીયા), રાજેશભાઈ (દલદેવળિયા), તારાબેન વેલજીભાઈ શીશાંગિયા (દીકરી) મોવૈયા તથા
રસીલાબેન રમેશભાઈ (દીકરી)(હમાપર)ના માતુશ્રીનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના
બપોરે 4થી 6, તેમના નિવાસ સ્થાને, દલદેવળિયા, તા.જામજોધપુર, જી.જામનગર ખાતે છે.
રાજકોટ:
કુસુમબેન કેશવલાલ સેજપાલ લીલીબેન (ઉં.82) તે ગોપાલજી કલ્યાણજી બુદ્ધદેવના દીકરી, સ્વ.કેશવલાલ
શામજીભાઈ સેજપાલના પત્ની, દિલીપભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, હર્ષદભાઈ, અશોકભાઈના માતુશ્રી,
નીલમબેન, છાયાબેન, પ્રજ્ઞાબેન, સોનલબેન, અૃમતાબેનના સાસુ, જયસન, પુજા, સની, હેની, મીત,
જીત, અક્ષત, દેવમ, કાર્તિક, જીલ, મીનલબેન તથા રૂપેશભાઈના દાદીનું તા.28ના અવસાન થયું
છે.
રાજકોટ:
અરજણભાઈ પાંચાભાઈ હિરાણી તે સ્વ.ગોરધનભાઈ અને સ્વ.લાભુબેનના નાનાભાઈ, દિલીપભાઈ, જતીનભાઈના
પિતાશ્રી, રસીકભાઈ, સુરેશભાઈ, ખોડીદાસભાઈ, પ્રકાશભાઈ, સ્વ.રમેશભાઈના કાકા, શ્યામભાઈ,
ક્રિશીવભાઈ, સંદીપભાઈ, વિશાલભાઈ, નારાયણભાઈ અને વિરાજભાઈના દાદાનું તા.ર6નાં અવસાન
થયું છે. બેસણુ તા.30નાં સાંજે પ થી 7 પટેલવાડી-1, ભાવનગર રોડ, રાજકોટ છે.
ભાવનગર:
સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ઉમરાળાના વતની સ્વ.ભાનુશંકર ત્રિભોવનદાસ ત્રિવેદીનાં પુત્ર
હાલ ભાવનગર મનહરલાલ ભાનુશંકર ત્રિવેદી (ઉં.9ર) તે વંદનાબેન દુષ્યંતકુમાર ત્રિવેદી,
રીટાબેન જયેશકુમાર દવેના પિતાશ્રી, દુષ્યંતકુમાર ત્રિવેદી અને જયેશ દવે (નાયબ માહિતી
નિયામક, ગાંધીનગર)ના સસરા, માનસ, આદિત્ય, ડૉ.જયતિ, જયના નાના, મીનલના નાનાજી સસરા,
સ્વ.જશવંતરાય, સ્વ. જ્યોતીન્દ્રભાઈ, સ્વ.જયંતભાઈ, સ્વ. જગદીશભાઈ, ચંદ્રકાંતભાઈ ત્રિવેદી,
સ્વ.ધનલક્ષ્મીબેન, સ્વ.મધુબેન, સ્વ.ઈન્દિરાબેન, સુશીલાબેન અને રંજનબેન જીતેન્દ્રકુમાર
ઓઝાના ભાઈ, સ્વ.બાલકૃષ્ણભાઈ ત્રીકમજી ત્રિવેદીના જમાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, સ્વ. દિલીપભાઈ,
સ્વ.મધુકાંતભાઈના બનેવીનું તા.ર7નાં અવસાન થયું છે. બેસણુ તા.ર9નાં સાંજે પ થી 7 દરમિયાન
દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર છે.
ટંકારા:
સોની રમણીકલાલ હીરાલાલ માંડવીયા (ઉં.74) તે દીપકભાઈ, વિમલભાઈ, રાજેશભાઈ તથા સંજયભાઈના
પિતાશ્રી, સોની નાનાલાલ રાજશીભાઈ રાણપુરા ટંકારાના જમાઈનું તા.ર6નાં અવસાન થયું છે.
બન્ને પક્ષનું તા.ર9નાં સાંજે 4.30 થી 6 લોહાણા મહાજનવાડી, દેરીનાકા રોડ, ટંકારા છે.
માંગરોળ:
વડનગરા નાગર બ્રાહ્મણ નિગમ રમેશચંદ્ર પંડયાના પુત્ર દ્રશ્ય (ઉં.ર6) તે દિવ્યના ભાઈ,
મિતેષ દિનેશભાઈ પાઠકના ભાણેજ, નિશાંક તથા અપર્ણા હિરેનભાઈ શુકલના ભત્રીજાનું તા.ર4નાં
મુંબઈ ખાતે અવાસન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9નાં સાંજે પ થી 6 તેમના નિવાસસ્થાન સુખદેવ
ટાઉનશીપ ઈ-ર07 1પ0 ફૂટ રીંગ રોડ, શીતલ પાર્ક પાસે રાજકોટ છે.
મુંબઈ:
નાંગલપુરના પ્રભાબેન કક્કા (ઉં.78) તે સ્વ.વીરજી કચ્ચુ કક્કાના પત્ની, સ્વ.રાજેશના
માતા, બાઈયાબાઈ શીવજી પાંચારીયાના પુત્રી, સ્વ.મુલબાઈ, તારાબેનના બેનનું તા.ર7નાં અવસાન
થયું છે. પ્રાર્થના રાખી નથી.
મોરબી:
ગુર્જર સુથાર મોરબી નિવાસી સ્વ.હંસાબેન ગોવિંદભાઈ વઘાડીયા (ઉ.86) તે સ્વ.હેમંતભાઈ,
સ્વ.રાજેન્દ્રભાઈના માતુશ્રી, પ્રશાંતભાઈ, સચીનભાઈના દાદીમાં, સરોજબેન રમેશકુમાર ધ્રાંગધરીયા
ને પુષ્પાબેન જયેશકુમાર અંબાસણા તથા અલ્પાબેન ધર્મેશકુમાર આમરણીયાના માતુશ્રી, સ્વ.કેશવજીભાઈ
લક્ષ્મણભાઈ ભાડેસીયાની દીકરીનું તા.ર6નાં અવસાન થયું છે. બેસણુ તા.30નાં સાંજે 4.30
થી 6 ‘િસદ્ધિવિનાયક વાડી’ સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી છે. પિયરપક્ષનું બેસણુ
સાથે છે.
જામનગર:
આર્ય વિદ્યાસભા-જામનગરનાં સભાસદ પ્રભુલાલભાઈ જેઠાલાલભાઈ મહેતાનાં પત્ની ઉષાબેન તે આર્યસમાજ
જામનગરનાં અંતરંગ સદસ્ય ભરતભાઈ ગોવિંદભાઈ આશાવરનાં બહેનનું તા.ર8નાં અવસાન થયું છે.
જૂનાગઢ:
તળપદા કોળી જમનાબેન મકવાણા (ઉ.80) તે ગંગદેવભાઇના માતુશ્રીનું તા.27ના અવસાન થયું છે.
બેસણું તા.29ના સાંજે 4 થી 6 ઉદાભગતની જગ્યા, રીંગ રોડ, ભવનાથ, જૂનાગઢ છે.
રાજકોટ:
નૈમિષભાઇ જયંતભાઇ ગોરસીયા (ઉ.43) (નિલમ નેચર કયોર) તે જયંતભાઇ મનસુખભાઇ ગોરસીયાના પુત્ર,
સંજયભાઇ, સુધાબેન ધાબલીયા, મીનાબેન વખારીયા, બીનાબેન ચોકસીના ભત્રીજા, જીજ્ઞાબેનના
પતિ, ફાલ્ગુનીબેન શ્રીમાંકર, મેઘનાબેન મલકાણના ભાઇ, કિરીટભાઇ શાંતિલાલ સાંગાણીના જમાઇનું
તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4-30 થી 6 શિલ્પન ઓનિકસ બેન્કવેટ હોલ,
ગંગોત્રી પાર્ક મેઇન રોડ, રાજકોટ છે. લૌક્કિ ક્રિયા બંધ છે.
રાજકોટ:
રાકેશભાઇ હિરાનંદ ભકતાણી (એસ.ટી. વાંકાનેર ડેપો)ના પુત્ર વિવેકભાઇ તે સુરેશભાઇ, સ્વ.
દિલીપભાઇ, મુકેશભાઇનાં ભત્રીજાનું તા.27ના
અવસાન થયું છે. બેસણું (પગડીયું) તા.29નાં સાંજે 5-30 કલાકે ગુરૂ ગુલરાજ કુટીયા
સાહેબ, ઝુલેલાલ મંદિર સામે, સિંધી કોલોની રાજકોટ છે. મો.નં. 95580 91577/ 77790
00070.
રાજકોટ:
ગિરનાર પરજીયા સોની કમળાબેન મનહરલાલ તે કિશોરભાઇ, સોનલબેનના માતુશ્રી, અદિતિ, વીરના
દાદીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર,
અજંતા પાર્ક મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ પર છે.
રાજકોટ:
મધુસુદનભાઇ કરસનદાસ કાનાબાર તે માધવપુર ઘેડ વાળા સ્વ. રણછોડદાસ કરસનદાસ કાનાબાર, પ્રભુદાસભાઇના
નાનાભાઇ, જગદીશભાઇના મોટાભાઇ, પ્રદીપભાઇ તથા શાંતિલાલ, પ્રવીણભાઇ કારીયાના બનેવી, ચિરાગભાઇના
પિતાશ્રી, તા.28ના અવસાન થયું છે. બેસણું માધવપુર ઘેડ મુકામે લુહાણા મહાજન વાડીમાં
તા.29નાં બપોરે 4 થી 5 છે. સસુર પક્ષની સાદડી જૂનાગઢ મુકામે તા.30ના બપોરે પાંચ થી
છ રાજશક્તિ એપાર્ટમેન્ટ બાબુભાઇ નળવાડી શેરી બ્લોક નંબર-101 એમ.જી. રોડ, જૂનાગઢ છે.
રાજકોટ:
બાબુલાલ ગંગારામ સેતાના (મોટા ભેલાવાળા) દીકરી, કાન્તિલાલના પત્ની, લલીતાબેન કે. રાચ્છ
તે રજનીકાંત (રાજુભાઇ), સુનીતાબેન, અશીષભાઇ તથા કિંજલબેનના માતુશ્રી, શીતલબેનના સાસુ
તથા ગુણુભાઇ, રમણભાઇ રાચ્છ (નાની બરાળ)ના ભાભી, પ્રવીણભાઇ બાબુલાલ સેતા (મોટા ભેલાવાળા)ના
બહેન, રોહિતભાઇ કારીયા (બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના મંત્રી)ના સાસુ,તા.26ના અવસાન થયું
છે. બેસણું તા.29ના સાંજે 5 થી 6 સહકાર સોસાયટી પાસે, શ્રીનગર શેરી નં.5, ગુનેશ્વર
મહાદેવ મંદિરમાં પિયર પક્ષની સાદડી સાથે છે.
પોરબંદર:
વિરેશભાઇ દિનકરરાય ઓઝા (ઉ.80)તે જાગૃતિબેનના પતિ, વિરલ, શૈલી, કૃતાર્થ વોરાના પિતા,
દક્ષિણાના સસરા, યજતના દાદા, ભાસ્કરરાય, પુંડરિકરાય, ચંદ્રકાન્તભાઇ, માર્કડભાઇ, જયકાંતભાઇ
તથા લલિતભાઇના ભાઇનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.29ના ગુરૂવારે સાંજે 4-30 થી
5-30 હાટકેશ હોલ, લક્ષ્મીનારાયણ બ્લોકસ, ગોપનાથ પ્લોટ, પોરબંદર છે.
રાજકોટ:
જયશ્રીબેન હસમુખલાલ મહેતા (ઉ.74)તે સંજયભાઇ, રાજેશભાઇ, મનિષાબેનના માતુશ્રી, કલ્પેશકુમાર
માણેકલાલ મહેતાના સાસુનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સવારે 10 થી11 નૈમીનાથ
વિતરણ ઉપાશ્રય ગાંધીગ્રામ, નાણાવટી ચોક પાસે, રાજકોટ છે.
જામનગર:
મુળ ગામ ઢંઢા હાલ જામનગર માવસિંહ દાજીભી સોઢા (ઉ.78) તે ગંભીરસિંહના મોટાભાઇ, અનિરૂધ્ધસિંહના
પિતાશ્રી, રવિરાજસિંહના મોટા બાપુ, ઉદયભાણસિંહના દાદાનું તા.27ના અવસાન થયું છે. બેસણું
તા.29ના સાંજે 5 થી 6 વિજયાબા હોલ, શાંતિનગર રોડ નં.2, પટેલ કોલોની 9 ના છેડે, જામનગર,
ભાઇઓ માટે છે. બહેનો માટે તેમના નિવાસસ્થાને છે.