• રવિવાર, 01 જૂન, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: દક્ષાબેન કમલેશભાઇ વ્યાસનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 689મું ચક્ષુદાન થયેલ છે.

સાવરકુંડલા: કમળાબેન નારણભાઈ ગોંડલિયા (ઉ.67) તે હરેશભાઈ, મુકેશભાઈનાં માતુશ્રીનું તા.7નાં અવસાન થયું છે. બેસણુ તા.10નાં રોજ સાંજે 3 થી 6 શેરી નં.પ શિવાજીનગર સાવરકુંડલા છે.

સાવરકુંડલા: રાજગોર બ્રહ્મસમાજનાં હિમાંશુભાઈ ઈશ્વરલાલ જોશી (ઉ.પ1) તે કાર્તિકભાઈનાં પિતાશ્રીનું તા.9નાં અવસાન થયું છે. બેસણુ તા.10નાં બપોરે 4 થી 6 આણંદ આશ્રમ સામે કાશી વિશ્વનાથ મંદિર શિવજીનગર સાવરકુંડલા છે.

રાજકોટ: કમળાબેન નટવરલાલ આડેસરા (ઉ.76) તે સ્વ.નટવરલાલ વિઠ્ઠલદાસ આડેસરા (ચુડા)ના પત્ની, તે સ્વ.પ્રભુદાસ મગનદાલ પારેખ (રીબડા)ના દીકરી, જીતેન્દ્રભાઈ, સ્વ.જીજ્ઞેશભાઈ, પ્રશાંતભાઈ, રાજેશભાઈના માતુશ્રી, મયુરભાઈ, વિવેકભાઈ, જીગરભાઈ, કિર્તનભાઈ, રિદ્ધીબેન, ખ્યાતિબેન, ડિમ્પલબેનના દાદીનું તા.9નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.10નાં સાંજે 4 થી પ સોની સમાજની વાડી, ખીજડા શેરી, યુનિટ નં.1, રજપુતપરા, રાજકોટ છે.

રાજકોટ: મોઢ વણિક ચેતનાબેન જયેન્દ્રભાઈ મહેતા તે જયેન્દ્રભાઈ રતિલાલ મહેતાના પત્ની હિતેષભાઈ અને વિપુલભાઈનાં માતુશ્રીનું તા.7નાં અવસાન થયું છે. બેસણુ તા.10નાં સાંજે પ થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ રજપુતપરા, માલવિયા પેટ્રોલ પંપ સામે, રાજકોટ છે.

જામનગર: શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ સ્વ.દેવીપ્રસાદ દવેના પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.84) (સમાજ સુરક્ષા ખાતુ) તે આનંદભાઈ (જી.જી.જી.હોસ્પિટલ), વૈશાલીબેન દવે (અમદાવાદ)ના પિતાશ્રી, જાગૃતિબેન દવે (જી.જી.જી.હોસ્પિટલ)ના સસરા, પ્રિયંક દવે (સી.એ.)ના દાદાનું તા.8નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.10નાં સાંજે પ.30 થી 6 જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની રોડ નં.4, શેરી નં.પ, જામનગર ભાઈઓ, બહેનોની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક