• રવિવાર, 01 જૂન, 2025

avshan nodh

ભાવનગરના સામાજિક અગ્રણી અને ઉદ્યોગકાર નરેન્દ્રભાઈ જે.મોદીનું અવસાન

ભાવનગર: ગાંધી સ્મૃતિ, સરદાર સ્મૃતિ, બળવંતરાય મહેતા સ્મારક ટ્રસ્ટમાં વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપનાર સામાજિક અગ્રણી અને ઉદ્યોગકાર નરેન્દ્રભાઈ જાદવજીભાઈ મોદીનું લાંબી બીમારી બાદ નિવાસ સ્થાને અવસાન થયું છે. થોડા સમય પહેલા એમના પત્નીનું અવસાન થયું હતું. નરેન્દ્રભાઈના પિતા જાદવજીભાઈની સામાજિક ક્ષેત્રે સારી સેવા હતી. મહેતાની નીકટના સહ-કાર્યકર હતા. નરેન્દ્રભાઈ ગાંધી મૂલ્યોને વરેલા સિદ્ધાંતવાદી હતા.

 

ચક્ષુદાન

રાજકોટ: જામનગરના મુકેશભાઈ ખીરસરીયાના માતુશ્રી કસ્તુરબેન કરસનભાઈ ખીરસરિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 692મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

પોરબંદર: કરશનદાસ ગોરધનદાસ પોપટ (ઉ.83) મુળ માધવપુરવાળા તે જયેશભાઈ, હીનાબેન, જાગૃતિબેન અને વંદનાબેનના પિતા તથા સ્વ.વલ્લભભાઈ, સ્વ.વૃંદાવનભાઈ, વિજયાબેનના ભાઈ તથા માલવ, દિશા, હેત, હિરલ અને જયના નાનાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ને બુધવારે 4-15 થી 4-45, પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે, ભાઈ-બહેનોની સંયુક્ત રાખેલ છે.

રાજકોટ: નયનભાઈ રામાણી (ઉ.48) તે મહાસુખભાઈ નંદલાલભાઈ (માંડવી ચોક દેરાસરના ભૂતપૂર્વ ટ્રસ્ટી) તથા દીનાબેનના પુત્ર, વૈશાલીબેનના પતિ, વત્સલ તથા પ્રિયાંશીના પિતા તથા શીતલબેન શ્રીપાળકુમારના ભાઈ અને સ્વ.ધીરજલાલ મગનલાલ સંઘવીના જમાઈનું તા.12ને સોમવારે અવસાન થયું છે. નયનભાઈ જૈન સમાજના એક મુકસેવક, વિહાર ગ્રુપના તથા જૈન વિઝન ટીમના એક સમયના સક્રીય સભ્ય હતા. ઉઠમણું તા.13ને મંગળવારે સવારે 10 વાગ્યે, માંડવી ચોક, જૈન દેરાસર, સોનીબજાર, રાજકોટ ખાતે છે.

રાજકોટ: પ્રદીપભાઈ ટપુભાઈ મકવાણા (શશીભાઈ)(ઉ.64) તે સ્વ.અરવિંદભાઈ કમલેશભાઈના ભાઈ તથા હીરેનભાઈ, રિદ્ધિબેનના પિતા તથા યોહાનભાઈના દાદાનું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.15ને ગુરૂવારે 4 થી 6, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, કિરણ સોસાયટી શેરી નં.7, મેઈન રોડ, હરિભાઈ ધવા રોડ, રાજકોટ ખાતે છે.

ગાંધીનગર: નીતાબેન ભટ્ટ તે યોગેશભાઈ નરોત્તમભાઈ ભટ્ટના પત્ની તથા શુભાંગી, પ્રાચીના માતાનું તા.10ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.13ને મંગળવારે, સાંજે 4 થી 6, રામેશ્વર મંદિર સેક્ટર-3/ડી, ગાંધીનગર ખાતે છે.

સાવરકુંડલા: દુધીબેન પરસોત્તમભાઈ કાનાણી (ઉ.92)નું તા.11ના અવસાન થયું છે. બેસણું તા.13ને મંગળવારે સવારે 8 થી 5, તેમના નિવાસ સ્થાન રઘુવંશીપરા, નેસડી રોડ, પાણીના ટાંકા પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

જામનગર: નીતિનભાઈ વ્યાસ (િનવૃત્ત પીડબલ્યુડી)(ઉ.70) તે સ્વ.ત્રંબકલાલ નથુલાલ વ્યાસના પુત્ર, પ્રવિણભાઈ, ભાસ્કરભાઈ, પંકજભાઈ અને જસુમતીબેનના ભાઈ અને ભાર્ગવ, તેજસ, રિદ્ધિના પિતાનું તા.11ને રવિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ને ગુરૂવારે સાંજે 5 થી 6, ભોળેશ્વર મહાદેવ મંદિર, મોહનનગર શેરી નં.5, ગુલાબનગર સામે, જામનગર ખાતે છે.

કોડીનાર: તરલાબેન પંડયા (ઉ.82) તે છારિયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ.ભરતભાઈ મહાશંકરભાઈ પંડયાના પત્ની, ભાસ્કરભાઈ, વિપુલભાઈ (િવપુલ પાન જલારામ ચોક), ધર્મિષ્ઠાબેન પુરોહીત અને હીનાબેન જાનીના માતુશ્રીનું તા.12ને સોમવારે અવસાન થયું છે. અંતિમયાત્રા તા.13ને મંગળવારે તેમના નિવાસ સ્થાન, અંબિકા ચોક, ઘી કાંટા રોડ, કોડીનારથી સવારે 9-30 કલાકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક