• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: ભાવીનભાઈ પ્રકાશભાઈ મહેતાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 693મું ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન સિવિલ ચોકીના એએસઆઈ રામશીભાઈ જે.વરૂના સહયોગથી થયેલ છે.

રાજકોટ: વાલમ બ્રાહ્મણ સતી માતાજી ઉપાધ્યાય પરિવારનાં અ.સૌ. સોનલ કલ્પેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ.47) તે કલ્પેશભાઈ અનંતરાય ઉપાધ્યાયના પત્ની તથા અનંતરાય ભાનુશંકર ઉપાધ્યાય અને શકુંતલા અનંતરાય ઉપાધ્યાયનાં પુત્રવધુ, કૃણાલ, વિદિશા દિવ્યેશ મોણપરાના માતુશ્રી, દિવ્યેશ મોણપરાના સાસુ,  રચના પરેશ દવે, નિલય અનંતરાય ઉપાધ્યાય (પત્રકાર), મેઘનાબેન નિલયભાઈ ઉપાધ્યાયના ભાભી તથા ગોંડલ નિવાસી સ્વ.કિર્તીકુમાર વ્યાસ અને મમતાબેન વ્યાસના પુત્રી, જીજ્ઞેશ અને કપિલ વ્યાસના બહેનનું તા.14નાં અવસાન થયું છે. બેસણુ તા.16ને શુક્રવારે સાંજે પ થી 6.30 તેમના નિવાસ સ્થાને દર્શનભૂમી એપાર્ટમેન્ટ પાર્કિંગ સ્પેસ, તુલસી સુપરમાર્કેટ સામે, રૈયા રોડ, રાજકોટ તથા પિયરપક્ષનું બેસણુ તા.17ને શનિવારે સાંજે 4 થી 6 અમરનાથ મંદિર, રેલવે સ્ટેશન પાસે, ગેંડલ રાખેલ છે.

રાજકોટ: મણિબેન ડાયાભાઈ ભુત તે દેવશીભાઈ ડાયાભાઈ ભુત, ગોરધનભાઈ ડાયાભાઈ ભુત અને કિશોરભાઈ ડાયાભાઈ ભુતના માતુશ્રીનું તા.13નાં અવસાન થયું છે. બેસણુ તા.1પને ગુરૂવારે સાંજે 4 થી 6 ચિત્રકૂટધામ મંદિર, ચિત્રકૂટ સોસાયટી મેઈન રોડ, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ રાખેલ છે.

શેઠ વડાળા: સ્વ.મંજુલાબેન ધીરજલાલ ચંદારાણાનું તા.14નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે 4 થી પ નાગનાથ મંદિર સત્સંગ હોલ ખાતે રાખેલ છે. મો.નં.9974998033, 9662867683

ગોંડલ: સોરઠીયા રજપુત હંસાબેન ભીમજીભાઈ ઝાલા (ઉ.67) તે હિતેશભાઈ, રોહીતભાઈ, ધર્મેશભાઈ ઝાલાના માતુશ્રીનું તા.14નાં અવસાન થયું છે. બેસણુ તા.16નાં સાંજે 4 થી 6 સોની સમાજની વાડી, 7-સ્ટેશન પ્લોટ, ગોંડલ છે.

જૂનાગઢ: રમાબેન હરિલાલ રાવલ (ઉ.102) તે સ્વ.હરિલાલ ઈશ્વરલાલ રાવલના પત્ની, ધીરજલાલભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.ઉર્મિલાબેન, ચંદ્રકાંતભાઈ, સ્વ.ભાનુબેન, કુસુમબેન તથા પ્રતિભાબેનના માતુશ્રી, અલ્કેશભાઈ, પ્રબોધભાઈ, આશિષભાઈ રાવલ, નિશીથભાઈ તેમજ દીપ્તિબેન, દિપાલીબેનના દાદીનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ને સાંજે 4-30 થી 6, સંતેશ્વર મહાદેવ મંદિર, સર્વોદય સોસાયટી, બાપુનગર પાસે, જોષીપરા, જૂનાગઢ છે.

રાજકોટ: વડનગરા નાગર દક્ષાબેન તે સ્વ.પ્રદ્યુમનભાઈ પ્રીતમલાલ ઝાલાના પત્ની, રાહુલ, ધર્મેશ, ભાવેશનાં માતુશ્રી, આરતી, તારલ, ઉર્મિના સાસુનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16નાં સાંજે પ થી 6 નાગરબોર્ડિંગ ખાતે છે.

રાજકોટ: પ્રવિણભાઈ મનુભાઈ ચુડાસમા (પી.એમ.ઓટોગેરેજ), તે સ્વ.હસમુખભાઈ, સ્વ.ભાનુબેન એસ.બગથરીયાનાં નાના ભાઈ, રંજનબેન ભગવતભાઈ સોલંકી, કિશોરભાઈ (વિનાયક ટ્રાન્સપોર્ટ)નાં મોટાભાઈ, નિમેષભાઈ, મિતલબેન વિજયભાઈ ભટ્ટીનાં પિતાશ્રી, બગથરીયા કિરણભાઈ દુર્લભજીભાઈ (કોલીથડ)નાં બનેવી, મેહુલભાઈ હસમુખભાઈ ચુડાસમાનાં કાકા, શૌર્ય સુર્વીનાં દાદાનું તા.1રનાં અવસાન થયું છે. બેસણુ તા.16નાં સાંજે 4 થી 6, ઈન્દ્રદેવ મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા સ્કૂલની બાજુમાં, 80 ફૂટ રોડ, અલંકાર ટેઈલર્સવાળી શેરી, રાજકોટ છે.

વાંકાનેર: અરણીટીંબા નિવાસી હાલ વાંકાનેર સ્વ.વિનોદરાય ત્રિભુવનભાઈ શાહનાં પત્ની ભાનુમતીબેન (ઉં.73) તે વિશાલભાઈ, ભાવીનીબેનના માતુશ્રી, શીતલબેન, હેમાંગભાઈના સાસુ, વૃતના દાદી, જામવણથલી નિવાસી સ્વ.તારાચંદ ચુનીલાલ મહેતાની પુત્રીનું તા.13નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.1પનાં સવારે 10/1પ કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મેઈન બજાર ખાતે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે સ્થાનકવાસી જૈન ભોજનશાળા, દિવાનપરા વાંકાનેર છે.

રાજકોટ: સ્વ.માધુરીબેન કમલેશભાઈ નાયક (મીનાબેન) તે કમલેશભાઈ નાયક (શીવાજીભાઈ)ના પત્નિ, ભાવેશભાઈ, હેતલબેન અંજારીયા, કેતનભાઈ (એડવોકેટ)ના માતુશ્રી, સ્વ.વૃંદાવનભાઈ માધવજીભાઈ પટેલના પુત્રીનું તા.13નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે 4 થી 6 જય સોમનાથ મહાદેવ મંદિર, સીનર્જી હોસ્પીટલ પાછળ, અયોધ્યાચોક, રાજકોટ છે.

રાજકોટ: અમિતભાઈ રાણપરા તે પ્રફુલભાઈ છબીલદાસ રાણપરાના પુત્ર, દિનેશભાઈ, હરેશભાઈનાં ભત્રીજાનું તા.14નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં બપોરે 3 થી પ વાઘેશ્વરી વાડી, વિભાગ નં.3, રામનાથપરા મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચા.મ.મો. બ્રાહ્મણ મૂળ વેજાગામવાળા હાલ રાજકોટ સ્વ.રવિશંકર અંબાશંકર ત્રિવેદીનાં પુત્ર, હરેશભાઈ તે સ્વ.દિનેશભાઈ પ્રવીણભાઈ સ્વ.મહેન્દ્રભાઈ (નાનુભાઈ), કમલેશભાઈ તેમજ પુષ્પાબેન ભાઈશંકર પંડયા, જાગૃતિબેન ગીરીશભાઈ તેરૈયાનાં ભાઈ, વિમલ તથા જયદીપનાં કાકા, સ્વ.રતિલાલભાઈ અને ચંદ્રકાન્તભાઈનાં ભત્રીજાનું તા.11નાં અવસાન થયું છે. બેસણુ/ઉઠમણુ તા.1પનાં સાંજે પ થી 6 રાજારામ મંદિર, પટેલનગર-1, સોરઠીયાવાડી પાસે, રાજકોટ છે.

પોરબંદર: ભારતીબેન ત્રિભુવનદાસ અમલાણી (ઉ.વ.83) તે સ્વ.ત્રિભુવનદાસ કાનજીભાઈ અમલાણીના પુત્રીનું તા.14નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1પનાં 3.30 થી 4 પોરબંદરની લોહાણા મહાજનવાડીનાં પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

પોરબંદર: અશ્વિનભાઈ મોરઝરીયા (ઉ.વ.પ6) તે સ્વ.ચંદુલાલ લક્ષ્મીદાસ મોરઝરીયાના પુત્ર, કિશોરભાઈ, દીલીપભાઈ, જયશ્રીબેન અતુલભાઈ કારીયા, મધુબેન મનસુખભાઈ તન્નાના ભાઈ, પ્રિન્સના પિતાશ્રી, પ્રતિકભાઈ, જયભાઈ, જાનકીબેન ગૌરવભાઈ પાબારીના કાકા, સુરતના પોપટલાલ કેશવલાલ ખીરૈયાના જમાઈનું તા.14નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1પનાં 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

જૂનાગઢ: ગજેન્દ્રભાઈ હરસુખલાલ દવેના પત્ની કુંદનબેન (ઉ.70) તે નિશાંત, જીજ્ઞાબેન શાહ અને જીગરના માતુશ્રી, સિદ્ધિબેન અને કૃતાર્થનાં દાદીમાં, અંજુબેન, અશોકભાઈ અને ગીતાબેનનાં ભાભી, મેંદરડાવાળા સ્વ.પ્રભાશંકર કેશવજી પુરોહિતના પુત્રી, સ્વ.વિનુભાઈ, સ્વ.હેમંતભાઈ, દિલસુખભાઈ, સ્વ.રસિકભાઈ, સ્વ.મનસુખભાઈનાં બહેનનું તા.13નાં અવસાન થયું છે. ઉઠમણુ સાદડી તા.16નાં સાંજે પ થી 6 સિદ્ધનાથ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ છે.

સાવરકુંડલા: નનકાભાઈ ખોડાભાઈ મૈસૂરિયા (ઉ.68)નું તા.11નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે 4 થી 6 માં કૃપા મારુતિનગર અમરેલી રોડ, સાવરકુંડલા છે.

જામનગર: મૂળ મોટીગોપ પ્રભાબેન (ધિરજબેન) ગોવિંદભાઈ આમરણીયા (ઉ.વ.9પ)નું તા.11નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે પ થી 6 માઘેશ્વર મહાદેવ મંદિર, માધવબાગ-1, સાંઢીયાપુલ પાસે, જામનગર છે.

ભાવનગર: ધોલેરા નિવાસી હાલ ભાવનગર સ્વ.કાંતિલાલ ગૌરીશંકર રાજ્યગુરૂના નાના પુત્ર હિતેશભાઈ (બંસરી પ્રો.સ્ટોર, શહેર ફરતી સડક)નાં પત્નિ અનિતાબેન (ઉ.વ.60) (નિવૃત્ત શિક્ષીકા), સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈનાં નાનાભાઈનાં પત્નિ કોકીલાબેન મહેન્દ્રકુમાર શુકલ (મુંબઈ), જ્યોતિબેન દિલીપકુમાર ભટ્ટ (ભાવનગર), રેખાબેન કિશોરભાઈ ભટ્ટ (ભાવનગર), કુમુદબેન કિરીટકુમાર ઉપાધ્યાય (મહુવા), મયુરીબેન રજનીકાંત ત્રિવેદી (મુંબઈ)ના ભાભી, વ્યાપ્તિબેન વિનયકુમાર બારૈયા (અમદાવાદ), દિયાબેન હિતેશભાઈ રાજ્યગુરૂના માતુશ્રી, રિતેશભાઈ, મેહુલભાઈ, હિમાંશુભાઈનાં કાકી, સ્વ.રામદાસભાઈ ચુરજીલાલ શર્માના દિકરી, નરેશભાઈ તથા ચેતનાબેન કલ્પેશકુમાર ભટ્ટ (વિસ્તરણ અધિકારી તા.પં.)ના બેનનું તા.1રનાં અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.1પનાં સાંજે 4 થી 6 અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, 938, ગીતા ચોક,

ભાવનગર છે.

વેરાવળ: શાંતાબેન મણીલાલ મર્થક (ઉ.87) તે (જુના ખોડિયાર ફરસાણવાળા) તે કમલેશભાઈ, નિતીનભાઈ, સ્વ.વિપુલભાઈ, નિલમબેન ભરતકુમાર મચ્છરના માતુશ્રી, કાનન, મિત્રા, શિવાની, જીશાના દાદીનું તા.11નાં અવસાન થયું છે. બેસણુ તા.1પનાં સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, ઘનશ્યામ પ્લોટ, વેરાવળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક