• શનિવાર, 31 મે, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: સરોજબેન પાનાચંદ જાંબુડિયાનું અવસાન થતા જનકલ્યાણ ટ્રસ્ટના સથવારે ચક્ષુદાન કરાયું હતું  જ્યારે હરેશભાઇ ચંદુભાઇ ચૌહાણનું અવસાન થતાં સિવિલ ચોકીના એ.એસ.આઇ. રામશીભાઇ વરૂના સહયોગથી ચક્ષુદાન જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી કરાયું હતું.

જૂનાગઢ: દશા મોઢ હરેશભાઈ શીવલાલભાઈ પારેખ (ઉ.71) તે ભાવનાબેનના પતિ, વિવેકભાઈનાં પિતાશ્રી, વિનુભાઈના નાનાભાઈ, સ્વ.નટવરલાલ મણીલાલ મહેતા (સરા)ના જમાઈ, યોગેન્દ્રભાઈ, બીપીનભાઈ, શૈલેષભાઈ મહેતાના બનેવીનું તા.રરનાં અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં સવારે 10 થી 11 ગુલાબવાડી, પોષ્ટ ઓફિસ રોડ, જૂનાગઢ છે.

સાવરકુંડલા: સુરેશભાઈ ધીરજલાલ મકવાણા (ઉ.પપ) તે સ્વ.ધીરજલાલ ઠાકરશીભાઈ મકવાણાના પુત્ર, કેશુભાઈના ભત્રીજા, મહેન્દ્રભાઈનાં ભાઈ, રવિના પિતાશ્રીનું તા.રરનાં અવસાન થયું છે. સાદડી તા.ર4નાં સાંજે પ થી 7 પરજીયા સોની જ્ઞાતિ વાડી મણિભાઈ ચોક, રાઉન્ડની સામે

સાવરકુંડલા છે.

રાજકોટ: રમેશભાઈ જમનાદાસ રાણપરા (ટંકારાવાળા), જમનભાઈ ગિલેટવાળાના પુત્ર, ધીરુભાઈ, શશીભાઈના નાનાભાઈ, મનોજભાઈના મોટાભાઈ, યશ, કૌશલના પિતાશ્રી, મમતાબેનના પતિ, સ્વ.શાંતિલાલ હરિલાલ પાટડિયા (ભુજ)ના જમાઈનું તા.રરનાં અવસાન થયું છે. બેસણુ પિયરપક્ષની સાદડી તા.ર3નાં સાંજે 3.30 થી પ વાઘેશ્વરી વાડી વિભાગ નંબર-3, રામનાથપરા મેઈન રોડ, રાજકોટ છે.

ઈશ્વવરિયા: નાના કોટડા નિવાસી બુદ્ધશંકરભાઈ વિઠ્ઠલભાઈ જોશી (ઉ.9પ) તે ભીખુભાઈના પિતાશ્રીનું તા.ર1નાં અવસાન થયું છે.

સાવરકુંડલા: ભરતભાઈ અમૃતલાલ પટેલ (ભાવના નોવેલ્ટી સ્ટોર્સ) (ભમ્મરવાળા) (ઉં.71) તે સ્વ.નગીનદાસ, સ્વ.ચંદ્રકાંત, અરુણભાઈ, સ્વ.યોગેશભાઈ, સ્વ.રાજેશભાઈનાં ભાઈ, મુકેશભાઈ, તૃપ્ટિબેનના પિતાશ્રી, હિતેશકુમાર મહાસુખરાય દોશી (ભાવનગર), પ્રતીકકુમાર કીર્તિકુમાર ગાંધી (સુરત)ના સસરાનું તા.ર3નાં અવસાન થયું છે. બેસણુ વેવાઈ પક્ષનું બેસણુ સાથે તા.ર4નાં બપોરે 4 થી 6 કમાબાપા દોશીની વાડી (દશાશ્રી માળીની વાડી), દેરાસર શેરી, સાવરકુંડલા છે.

મોરબી: અબ્બાસભાઈ આદમઅલી કોન્ટ્રાક્ટર (ઉ.78) તે જુમાનાબેનના પતિ, મુસતુફાભાઈ, હુસેનભાઈના પિતાશ્રી, મોહમ્મદભાઈ, સકીનાબેન, તસનીમબેનના કાકા, રસીદાબેન તથા અરવાબેનના સસરાનું તા.રરનાં મોરબી મુકામે અવસાન થયું છે. જીયારત (સિયુમ)ના સિપારા તા.ર4નાં રાતે મગરીબ ઈશાની નમાઝ બાદ સૈફી મસ્જિદ મોરબી મુકામે ભાઈઓ તથા બહેનોનાં સાથે છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક નરેન્દ્રભાઈ દામોદરદાસ ગોરસિયા તે સ્વ.નવલબેન, સ્વ.દામોદરદાસ ગોરસિયાના પુત્ર, સ્વ.લતાબેનનાં પતિ, પૂર્વી નિમેષ ગોસલિયા, શ્વેતાનાં પિતાશ્રી, સ્વ.દિલીપભાઈ, સ્વ.કિરીટભાઈ, ધીરેન્દ્રભાઈ, ભાનુબેન હરસુખલાલ વખારિયા, સ્વ.નીલાબેન ભુપેન્દ્રભાઈ શાહનાં ભાઈ, સ્વ.રમણીકલાલ ત્રંબકલાલ ઝવેરીના જમાઈનું તા.ર3નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર6નાં સાંજે પ થી 6 નાગર બોર્ડિંગ, વિરાણી ચોક,

રાજકોટ છે.

રાજકોટ: સ્વ.નંદકિશોર (નંદલાલભાઈ) જોબનપુત્રા અને દિનાબેન (ભીડભંજન મહિલા મંડળ)ના પુત્ર કાર્તિક (ઉં.40) તે આશીષભાઈ, સ્વ.ભાવીષાબેનના નાના ભાઈ, ભૂમિકાબેન ધર્મેશભાઈ ખખ્ખરના મામા, રાજેશભાઈ, વૃજલાલભાઈ બુદ્વદેવના ભાણેજનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે 5થી 6, ભીડભંજન મહાદેવ મંદિર, સટ્ટાબજાર ચોક પાસે છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક નરેન્દ્રભાઈ દામોદરદાસ ગોરસીયા તે સ્વ.નવલબેન, સ્વ.દામોદરદાસ ગોરસિયાના પુત્ર, સ્વ.લતાબેનના પતિ, પૂર્વી નીમેષ ગોસલિયા, શ્વેતાના પિતાશ્રી, સ્વ.દિલીપભાઈ, સ્વ.કિરીટભાઈ, ધીરેન્દ્રભાઈ, ભાનુબેન હરસુખલાલ વખારિયા, સ્વ.નીલાબેન ભૂપેન્દ્રભાઈ શાહના ભાઈ, સ્વ.રમણીકલાલ ત્રંબકલાલ ઝવેરીના જમાઈનું તા.23ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.26ના સાંજે 5 થી 6, નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, રાજકોટ છે.

જામનગર: વડનગરા નાગર બ્રાહ્મણ કલ્પેશભાઈ વિદુરપ્રસાદ રાવલ (ઉં.64) તે વંદનાબેનના પતિ, હિતાર્થના પિતાશ્રી, મનોજભાઈ, દીપકભાઈના નાનાભાઈનું તા.21ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.24ના સાંજે 6થી 6-30, ભાઈઓ, બહેનો માટે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, જામનગર છે.

વિસાવદર: સમીનાબેન અબ્બાસભાઈ રૂપાવલા (ઉં.62) તે રસુલભાઈ અસગરઅલી હીરાણીના પત્ની, હુજેફાભાઈ, મુર્તુજાભાઈ તથા મુફ્ફદલભાઈના માતુશ્રી, જોહરભાઈ રૂપાવાલા તથા મોહમદભાઈ રૂપાવાલાના બહેનનું તા.23ના અવસાન થયું છે. જિયારતના સીપારા તા.25ના રોજ 11-30 વાગ્યે વ્હોરા મસ્જિદ, વિસાવદર છે.

પડધરી: ચા.મ.મો.બ્રાહ્મણ ગીરધરલાલ પ્રાણજીવન દવે (બોડીઘોડી)ના પુત્ર રમેશભાઈ (ઉં.70) તે વિનોદરાય દવેના મોટાભાઈ, મૌલીકના ભાઈજીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 5થી 6 દરમિયાન પ્રક્ટેશ્વર મહાદેવ મંદિર, પડધરી છે.

જૂનાગઢ: સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ધર્મિષ્ઠાબેન ત્રિવેદી (ઉં.86) તે સ્વ.મહેન્દ્રભાઈ ત્રિવેદીના પત્ની, મીનાબેન જયેશભાઈ ઓઝા, સ્વ.નયનાબેન ચંદ્રેશભાઈ ત્રિવેદી, સ્વ.રાજલબેન કનકભાઈ શ્રોત્રિય, સંગીતાબેન ચેતનભાઈ પુરોહીત, જોલીબેન વિજયભાઈ ત્રિવેદીના માતુશ્રી, સ્વ.ગૌરીશંકર કાંતિભાઈ ત્રિવેદીના પુત્રી, સ્વ.અરવિંદભાઈ, સ્વ.દિનેશભાઈના બહેનનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ના સવારે 10થી 11-30, અશોકનગર કોમ્યુનીટી હોલ, અશોકનગર, બસ સ્ટેન્ડ રોડ, જૂનાગઢ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક