• બુધવાર, 01 મે, 2024

અવસાન

ભાવનગર : પત્રકાર હસિતભાઈ અધ્વર્યુનું અવસાન

ભાવનગર : ભાવનગરના અને હાલ અમદાવાદ સ્થિત પત્રકાર હસિતભાઈ જીતેન્દ્રભાઈ અધ્વર્યુ તા.12મીએ અવસાન થયું છે. તે સ્વ. જીતેન્દ્રભાઈ બાલુશંકર, સ્વ. ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઈ અધ્વર્યુના નાના પુત્ર, હરિતા અધ્વર્યુ (ડાયટિશિયન)ના પતિ, પુનિતભાઇ જીતેન્દ્રભાઇ અધ્વર્યુ (પત્રકાર, ભાવનગર)ના ભાઇ, મીરાબેન કૌશલકુમાર આચાર્યના ભાઇ, નિસર્ગ, પૂર્વગના પિતા, પ્રાર્થના સભા: તા.14ને રવિવારે, સવારે 9-30થી 11-30 શ્રી રણછોડરાયજીનું મંદિર, જીવરાજ પાર્ક, ભાનુચંદ્ર સોસાયટી પાસે, 132 ફૂટ રિંગ રોડ, અમદાવાદ ખાતે રાખેલ છે. હસિતભાઇના આકસ્મિક અવસાનથી પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ભાવનગર પ્રેસ ક્લબ દ્વારા હસિતભાઇને શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે.

 

ગોંડલ: મધુકાન્તભાઈ રતિલાલભાઈ ભોજાણીના પત્ની લીલાવંતીબેન (ઉં.8પ) તે વિનયચંદ્ર, સ્વ.મહેશભાઈના ભાભી તથા યોગેશભાઈ, ભાવેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર), કિરણબેન કિરીટકુમાર ગેંધિયા (રાજકોટ), વર્ષાબેન કિરણકુમાર ઠક્કર (નાગપુર)ના માતુશ્રી, આદિત્ય, માનવ, કરણ, નીલના દાદીમા ચેતનભાઈ, મિલનભાઈ, કેતનભાઈ, હિમાંશુભાઈ, હિરેનભાઈ, સચીનભાઈ, જયેશભાઈ (ભોજાણી ન્યૂઝ એજન્સી), પીન્ટુભાઈ, વિશ્વાસભાઈના ભાભુ તે સ્વ.કાંતિલાલ, સ્વ. દ્વારકાદાસ અમૃતલાલ (જૂનાગઢ)ના બહેનનું તા.13ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા.1પને સોમવારે સાંજે 4.30 થી 6 લોહાણા મહાજન વાડી, 6-મહાદેવવાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

રાજકોટ : ઔદિચ્ચ ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ કોશિયા નિવાસી હાલ રાજકોટ પ્રવીણભાઈ મહાશંકરભાઈ દવે (ઉં.79) તે ઉષાબહેન શુકલના નાનાભાઈ, કનકભાઈ દવેના મોટાભાઈ, મનિષ, ભાવેશ, ચેતના દવે અને ગીતા ત્રિવેદીના પિતાનું તા.1રના રોજ અવસાન થયું છે. બેસણુ તા.1પને સોમવારે સાંજે પથી 6 ભીમનાથ મહાદેવ મંદિરે, ગાયત્રીનગર શેરી નં.ર, રાજકોટ ખાતે રાખેલ છે.

ટંકારા : મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ (જનુભાઈ) ગંગાધરભાઈ જાની (ઉં.81) (િનવૃત્ત ફાર્માસીસ્ટ) તે અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસટી), હેતલબેન ભાવેશકુમાર રાવલ (વડોદરા), ડિમ્પલબેન હાર્દિકકુમાર ભટ્ટ (હળવદ)ના પિતા તેમજ સ્વ. ભાનુશંકરભાઈ (િનવૃત્ત તલાટી મંત્રી મોરબી), રમેશભાઈ (િનવૃત સર્કલ ઓફિસર આદિપુર), કિશોરભાઈ (મોરબી), રાજેન્દ્રભાઈ (િનવૃત તલાટી મંત્રી, વાંકાનેર), કમલેશભાઈ (એડવોકેટ, નલિયા), શૈલેષભાઈ (વાંકાનેર), પરિમલભાઈ (રાજકોટ)ના ભાઈનું તા.13ના રોજ અવસાન થયું છે. બેસણું તા.1પના રોજ સાંજે 4થી 6 ક્રિષ્ના પાર્ક સોસાયટી, ગોરસ ડેરી સામે ટંકારા ખાતે રાખેલ છે.

અમરેલી: મુકેશભાઈ બચુભાઈ બગથલીયા (ઉં.પ3) તે કૈલાસબેનના પતિ, નરેન્દ્રભાઈના ભાઈ તેમજ ધવલના પિતાનું તા.13ના રોજ અવસાન થયું છે. બેસણું તા.1પને સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન સરદારનગર શેરી નં.પ, ચક્કરગઢ રોડ, અમરેલી રાખેલ છે.

ઉપલેટા: દશા સોરઠિયા વૈષ્ણવ વણિક ઉપલેટા નિવાસી પ્રફુલ્લભાઈ રમણિકલાલ સાંગાણીના મોટા પુત્ર રોહિત પ્રફુલ્લભાઈ સાંગાણી તથા પૂજા રોહિત સાંગાણીની પુત્રી ચી. દેવશ્રી (ઉં.વ.પ)નું તા.13ના અવસાન થયું છે.

રાજકોટ: લુહાર સ્વ.જગજીવન હિરાભભાઈ ડોડિયાના મોટા પુત્ર ચંદ્રકાન્ત જે ઈશ્વરલાલ, ચમનલાલ, પ્રવિણભાઈના અને દમયંતિબેન (જૂનાગઢ)ના ભાઈ તેમજ જયકિશન, તુપેશ, પલ્લવી હર્ષાબેનના ભાઈજીનું તા.1ર રોજ અવસાન થયું છે. તા.1પને સોમવારે સાંજે 4થી 6 સત્યમ પાર્ક શેરી નં.1, સોરઠિયા વાડી, 80 ફૂટ રોડ, હુંડાઈ શો-રૂમ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પોરબંદર: જ્યોતિબેન (ઉ.80) તે કિશોરચંદ્ર નેમીદાસ ચરાડવાના પત્ની તથા સ્વ. રેખાબેન (જૂનાગઢ), મીતાબેન (વાપી), કુસુમબેન (જૂનાગઢ) તથા કલ્પેશના માતુશ્રીનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.15ને સોમવારે સાંજે 4 થી 5 સોની જ્ઞાતિની વંડી, વાઘેશ્વરી મંદિર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુકત રાખેલ છે.

મોરબી: ખખ્ખર જયંતભાઇ પ્રભુદાસ (નટવરલાલ જગજીવનવાળા) તે લક્ષ્મીદાસ (પો.ઓ.)ના નાના ભાઇનું તા.13ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.15ને સોમવારે સાંજે 4 વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન, ઉપરના માળે, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખેલ છે.

રાજકોટ: સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ પુષ્પાબેન તે સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઇના પત્ની, તે સ્વ. ભાવિન, અલ્પેશ, જીજ્ઞા વિપુલકુમાર હિરાણીના માતુશ્રી, તે જગજીવન હીરાચંદ ઝાટકીયાના પુત્રી, સાગારી સંથારા સાથે તા.13ના અરીહંત શરણ પામેલ છે. ચક્ષુદાન તથા ત્વચા દાન કરેલ છે.

રાજકોટ: સ્વ. મોહનભાઇ કેશવજીભાઇ અનોવાડીયાના પુત્ર પ્રભુદાસભાઇ (ઉ.73)તે જસવંતીબેનનાં પતિ, તે દિપેનભાઇ  તેમજ વર્ષાબેન વિશાલકુમાર ભાડેશીયાના પિતા, તે જયંતિભાઇ, વજુભાઇના નાના ભાઇ, સ્વ. હરિભાઇના મોટા ભાઇ  તથા નિમુબેન મુકેશકુમાર આમરણીયાના મોટા ભાઇનું તા.13ના અવસાન થયું છે. બેસણુ: તા.15ને સોમવારે સાંજે 5 થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/1 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

માંગરોળ: ગુજરાતી કંસારા જ્ઞાતિ રાજેશભાઇ કાગડા (ઉ.52) તે સ્વ. હરકિશનદાસના પુત્ર, હિતેષભાઇ, પ્રમોદભાઇ અને અમરીશના મોટા ભાઇ તથા ઉદય અને લક્ષિતના પિતાનું તા.12મીએ અવસાન થયું છે.

રાજકોટ: મહેશભાઇ અનંતરાય પંડિત (ઉ.73) (િનવૃત્ત જીઇબી કર્મચારી) તે રેખાબેનના  પતિ, સુધીરભાઇ તેમજ સ્વ. રીટાબેનના ભાઇ અને ચિંતનભાઇ, પૂજાબેન, રીમાબેનના પિતાશ્રી તેમજ દર્શનાબેન પરેશકુમાર અને ધવલકુમારના સસરાનું તા.13મીએ અવસાન થયું છે. બેસણું તા.15ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસસ્થાન ‘પંડિત નિવાસ’ પેલેસ રોડ, સંતોષ ડેરી પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક