• બુધવાર, 01 મે, 2024

અવસાન

ચક્ષુદાન       

રાજકોટ : રીટાબેન સંજયભાઈ બાવીસીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 501મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: દલસુખભાઈ ગોપાલદાસ ચોલેરા (બીએસએનએલ) તે ચિરાગ દલસુખભાઈ તથા શીતલબેન અમૂલભાઈ અખાણીના પિતાશ્રી, છાયાબેન ચિરાગભાઈ ચોલેરાના સસરા, દુર્લભજી મોહનલાલ કોટકના બનેવીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણુ તા.18ના પ થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, નાયરા પેટ્રોલ પંપ પહેલા, રાજકોટ છે.

પોરબંદર: અજયભાઈ તુલસીદાસ દત્તાણી (ઉ.43) તે સ્વ. તુલસીદાસ પરસોત્તમ દત્તાણીના પુત્ર, જયેશભાઈ, બીપીનભાઈ, જયશ્રીબેન રસિકભાઈ રૂઘાણી (પોરબંદર), અલ્પાબેન પ્રકાશભાઈ મશરૂ (જામ ખંભાળીયા)ના નાનાભાઈ, કેશુભાઈ વેરસીભાઈ સીમરીયા (પોરબંદર)ના જમાઈ, યશ, ધ્રુવી અને ધારાના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરાપક્ષની સાદડી તા.18નાં પ થી પ.30 લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની

સંયુક્ત છે.

રાજકોટ: સ્વ. પરસોતમદાસ તુલસીદાસ નથવાણી (ખંઢેરાવાળા)ના પુત્ર સ્વ. કિશોરભાઈ (ઉ.88) (જમીન વિકાસ બેંક) તે સ્વ. કાનજીભાઈ લાલજીભાઈ ઠક્કર (કોટક)ના જમાઈનું તા.16નાં અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી, બેસણુ તા.18નાં સાંજે પ થી 6.30 યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મૂળ કરાંચી હાલ રાજકોટ પાર્વતીબેન ચંદારાણા (ઉ.86) તે સ્વ. હીરાલાલ દેવજી ચંદારાણા (રેલવે)ના પત્ની, સ્વ.મગનલાલ ભવાનજી અનડકટ (કરાંચી)ના પુત્રી, વિજયભાઈ (પીજીવીસીએલ) તથા પ્રીતિબેનના માતુશ્રી, ઉષાબેન તથા ચંદ્રેશકુમાર બુદ્ધદેવ (મુંબઈ)ના સાસુ, પાર્થ તથા નિધિ દિવ્યેશકુમાર મશરૂના દાદીનું તા.16નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી, તા.18ના પ થી 6 ગુરૂ ગોવિંદસિંહ હોલ, આમ્રપાલી પોલીસ ચોકીની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ છે.

રાજકોટ: લુહાર અનિલભાઈ નંદલાલભાઈ કવા (ઉ.6પ) તે નૈમિષભાઈ, પ્રતિકભાઈના પિતાશ્રીનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.18નાં સાંજે 4 થી 6 સ્વસ્તીક હોલ, શ્રેયસ સોસાયટી, શેરી નં.8, એરપોર્ટ રોડ,

રાજકોટ છે.

રાજકોટ: મહારાજ ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. ઉમીયાશંકર દામોદરભાઈ વ્યાસના પુત્ર દિલીપભાઈ તે સ્વ. દિનકરરાય, સ્વ. જયંતભાઈ, સ્વ. અરુણાબેનના નાનાભાઈ, હરેશભાઈના મોટાભાઈ, ચંદ્રેશભાઈ, પ્રકાશભાઈ, પ્રશાંતભાઈના પિતાશ્રી, સ્વ. ભગવતીપ્રસાદ અયોધ્યાપ્રસાદ પંડયાના જમાઈનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ તા.19નાં પ થી 7 સર્વેશ્વર મહાદેવ મંદિર, મીલાપનગર મેઈન રોડ, ઈનોવેટીવ સ્કૂલની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

મોરબી: વનાળિયા નિવાસી સ્વ. અમૃતલાલ ધનજીભાઈ કક્કડના પુત્ર જયેશભાઈ કક્કડ તે પ્રવીણભાઈ, ચંદ્રકાન્તભાઈ, ઘનશ્યામભાઈના ભાઈ, હિરેનભાઈના પિતા, મિલનભાઈ, મયૂરભાઈ અને નિરવભાઈના કાકાનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.19નાં સાંજે પ થી 6 રામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબી છે.

જૂનાગઢ: મુળ ધંધુસર હાલ જૂનાગઢ દિલસુખરાય પુરોહિત (ઉ.74), સ્વ.ઉમિયાશંકર ભગવાનજી પુરોહિતના પુત્ર, સ્વ. ચેતનભાઈ, સમીરભાઈના પિતાશ્રી, સ્વ.રમાબેન વિનોદરાય ભટ્ટ, સ્વ.વિનોદભાઈ, રાજેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન વિનોદરાય દવે (વેરાવળ)ના ભાઈ, સ્વ.રસિકલાલ દુર્ગાશંકર ભટ્ટ (રાજકોટ)ના જમાઈ, રાજેન્દ્રભાઈ, મુકુંદભાઈ અને હર્ષાબેન પ્રદ્યુમ્નભાઈ પંડયા (શાપુર)ના બનેવીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણુ, શ્વસુર પક્ષની સાદડી, મોસાળ પક્ષની સાદડી તા.19ના સાંજે પ થી 6, બીલનાથ મહાદેવ મંદિર, ટીંબાવાડી રોડ, જૂનાગઢ છે.

રાજકોટ: સરસ્વતીબેન કિશોરભાઈ ચૌહાણ (ઉ.71) તે રાકેશભાઈ, સમીર તથા નિશાબેન ચેતનકુમાર ટાંક (ભાવનગર)ના માતૃશ્રીનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ તા.18નાં સાંજે 4 થી 6 કૃતી ઓનેલા એપાર્ટમેન્ટનાં બેંકવેટ હોલ, 1પ0 ફૂટ રીંગ રોડ, ડૉ. આંબેડકર ચોક બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ: સુરેશચંદ્ર જીવણદાસ નથવાણીના પત્ની ચંદ્રિકાબેન (ઉ.69) તે ગોંડલ નીવાસી સ્વ. નટવરલાલ ગીરધરલાલ ખખ્ખરના દીકરીનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ, પિયરપક્ષની સાદડી તા.19નાં સાંજે પ થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

રાજકોટ: કિશનચંદ ડિંગલદાસ ચંદનાણી (મીરા એજન્સી) તે લતેશ, સોનુ, રાજાભાઈના પિતાશ્રી, સ્મિત, અંિ, ધ્રુવના દાદાનું તા.16નાં અવસાન થયું છે. ‘પગડિયુ’ (ઉઠમણુ) તા.18નાં સાંજે 6 કલાકે તેમના નિવાસ સ્થાને છે.

ગોંડલ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ. મગનલાલ હેમતલાલ વ્યાસનાં પત્ની હસુમતીબેન (ઉં.7પ)તે અરવિંદભાઈ વ્યાસનાં કાકી, બકુલભાઈ (નગરપાલિકા ગોંડલ), મુકેશભાઈ, ડિમ્પલબેન (એડવોકેટ), પલ્લવીબેન (એડવોકેટ), સિમ્પલબેન વ્યાસનાં માતૃશ્રીનું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.18નાં સાંજે પથી 7 કલાકે 1ર/1પ ભગવતપરા, ગોંડલ ખાતે છે.

રાજકોટ: સ્વ. સુશીલાબેન ચીમનલાલ દેવડા (ડબગર) (ઉં.7પ) તે ચીમનભાઈ દેવડાનાં પત્ની, અજયભાઈ દેવડાનાં માતૃશ્રીનું તા.1પના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ છે.

જેતપુર: બ્રહ્મક્ષત્રિય સ્વ.મણિલાલ દેવચંદભાઈ જોગી (ઉં.7ર) તે ભરતભાઈ, ક્રિષ્નાબેન કરણભાઈ જાજલના પિતા, કરણ સુરેશભાઈ જાજલના સસરાનું તા.1પના અવસાન થયું છે. બેસણુ તા.18ના સાંજે પથી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, ભાદર રોડ, જેતપુર છે.

બગસરા: દશા સોરઠિયા વણિક ચત્રભુજભાઈ ત્રિભુવનદાસ ભુપતાણી (ઉં.84) તે નિલેશભાઈ કિરીટભાઈ, આશાબેન અમિતકુમાર સાંગાણી (અમદાવાદ), પારૂલબેન યોગેશકુમાર ધાબલિયા (રાજકોટ)ના પિતાશ્રી, પાર્થ, હેતના દાદાનું તા.17ના અવસાન થયું છે. સાદડી તા.18ના સાંજે 4થી 6 કલાકે જૈન ભોજન શાળા, બગસરા છે.

રાજકોટ: રાજગોર બ્રાહ્મણ મણીબેન બચુભાઈ ચાવ (ઉં.80) તે સ્વ.બચુભાઈ વિઠ્ઠલભાઈ ચાવના પત્ની, (કિશોર ન્યૂઝ એજન્સી) ભગવતીબેન મહેતા, હર્ષદભાઈ, કિશોરભાઈ ચાવના માતુશ્રી, દેવાંગીબેન, પ્રજ્ઞેશભાઈ ચાવના દાદીનું તા.1પના અવસાન થયું છે. બેસણુ તા.19ના સમય સાંજે પથી 7 છે. રામેશ્વર મહાદેવ મંદિર, શિવ શક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

ગાંધીનગર: સ્વ.મથુરાદાસ ગીરધરભાઈ ઉનડકટ (ખોરાસા)ના પુત્ર કિરીટભાઈ (ઉં.70) (મૂળ મેંદરડા હાલ ગાંધીનગર) તે વિમલભાઈ, મુકુંદભાઈ (ગાંધીનગર), નિશાબેન અમિતકુમાર તન્ના (વેરાવળ)ના પિતાશ્રી, સ્વ.કિશોરભાઈ, ચીમનભાઈ, સુરેશભાઈ, જનકભાઈ, કનુભાઈ તથા જયાબેન ધીરજલાલ ચોટાઈ, મંજુલાબેન અમૃતલાલ જીમુલીયાના ભાઈ, સ્વ.ગોરધનદાસ માધવજીભાઈ અઢીયા (માણાવદર)ના જમાઈ, શૈલેષભાઈ ગોરધનદાસ અઢિયા (જૂનાગઢ)ના બનેવીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.18ના સવારે 10થી 11 શ્રીધર શિલ્પ એપાર્ટમેન્ટ, સુકનસ્કાય એપાર્ટમેન્ટની પાછળ, રાંદેસણ ગાંધીનગર છે.

રાજકોટ: પ્રશાંત એન્ડ કંપની. વાળા શ્રી જેન્તીભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉં.86) તે સ્વ. લક્ષ્મણભાઈ કાળાભાઈ ચાવડા (શિવરાજગઢ)ના પુત્ર, શ્રી પુષ્પાબેનના પતિ, નયનભાઈ, પ્રશાંતભાઈ, મિતાબેન અને રૂપાબેનના પિતાશ્રી, આકાશ, પાર્થ, હર્ષિત, ઉર્વીના દાદા, સ્વ.વલ્લભભાઈ, ધીરજભાઈ (રાજકોટ) સ્વ. કાંતાબેન ભીખુભાઈ ગોહેલ (મુંબઈ), સ્વ.સવિતાબેન ચાવડા, મંજુલાબેન કનૈયાલાલ લીંબડ (મજેવડી), શ્રી લાભુબેન દિનેશભાઈ પીઠડિયાના ભાઈ, સ્વ. જમનાદાસ ઘેલાભાઈ ગોહેલ (ધોરાજી)ના જમાઈનું તા.17ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની સાદડી તા.19ના સાંજે પથી 6 ગાયત્રી મંદિર, શેરી નં.1, ગાયત્રી નગર, બસ સ્ટેન્ડ સોસાયટી, ગોંડલ છે.

રાજકોટ: ચા.મ.કા. મોઠ બ્રાહ્મણ હાલ મોરબી કાંતાબેન કાંતીલાલ પંડયા (ઉં.88) તે સ્વ.કાંતિલાલ નાનાલાલ પંડયાના પત્ની, સ્વ. બાબુભાઈ, સ્વ.ધીરજલાલ, પ્રાણલાલ, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના ભાભી, દીપકભાઈ, નીરૂબેન, કુસુમબેન નલીનીબેન, નયનાબેનના માતૃશ્રી, મુખ્યાજી સુરેન્દ્રનગર નિવાસી સ્વ. દયારામભાઈ વાલજીભાઈ ત્રિવેદીના પુત્રી, સ્વ. દ્વારકાદાસ, સ્વ. પરમાનંદભાઈ, સ્વ. કિશનભાઈ, સ્વ. ઈન્દુભાઈના બહેનનું તા.11નાં અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણુ તા.18ના સાંજે 4.30થી પ.30 કલાકે ચા.મ.કા. મોઠ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, 10/11 સાવસર પ્લોટ,

મોરબી છે.

રાજકોટ : સ્વ. જગજીવનદાસ વશરામભાઈના પુત્રવધુ (જૂનાગઢ) તથા સ્વ. હરિભાઈ જગજીવનદાસના નાનાભાઈ, વિનોદભાઈ જગજીવનદાસ રૂપારેલિયાના પત્નિ, નીરૂબેન તે અલ્પેશભાઈ, ચાંદનીબેન કેવલકુમાર શીંગાળા (જૂનાગઢ)ના માતૃશ્રી, તે સ્વ. કાંતીલાલ નાનજીભાઈ લાખાણી (વેરાવળ)ના પુત્રી, ચંદુભાઈ, કિશોરભાઈ, પ્રફૂલ્લભાઈ, ભાવનાબેન હિતેષભાઈ મશરૂનાં બહેનનું તા.1પના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે પથી 6 કુવાવાળી ખોડિયાર માતાજીનું મંદિર, લક્ષ્મીવાડી, 11 ક્વાર્ટર, રાજકોટ છે. રાજકોટ : ખાખડાબેલા-1 હાલ રાજકોટ અનિરુદ્ધસિંહ મદારસિંહ જાડેજા (ઉં.80) (પંચમુખી હોટલ) તે વનરાજસિંહ, સુખદેવસિંહના મોટાભાઈ, હિતેન્દ્રસિંહ, અશોકસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6 વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, દેવપરા શાકમાર્કેટની બાજુમાં, કોઠારિયા મેઇન રોડ, રાજકોટ છે.

શિહોર: મોહનભાઈ કેશવજીભાઈનાં ધર્મપત્ની જીવુબેન (ગોધાવટા) (ઉં.7પ) તે સ્વ. જનકભાઈ પંકજભાઈનાં માતૃશ્રી, રેખાબેન જનકભાઈનાં સાસુનું તા.16ના અવસાન થયું છે. સાદડી તા.18ના 4થી 6 સાંજના. પટેલ જ્ઞાતીની વાડીમાં, કંસારા બજાર, કાલિકા માતાનો ખાચો, સિહોર ખાતે છે.

પોરબંદર: દિલીપભાઈ કરશનભાઈ ઠકરાર (ઉં.પપ) (મૂળ બળેજવાળા) તે નાથાભાઈ, નીતિનભાઈ, દીપકભાઈ, મહેન્દ્રભાઈના ભાઈ, માધાભાઈ, નરેન્દ્રભાઈના પિતરાઈભાઈ, રવિ અને યશના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના 4.1પથી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

બોટાદ : શ્રીમાળી સોની સ્વ.મણીલાલ પુરુષોત્તમદાસના પુત્ર જમનાદાસ (ઉં.78) તે સ્વ.માણેકલાલ, સ્વ.અમૃતલાલ (ગઢડા), રમણીકલાલ (સુરત), હિંમતલાલ (શિહોર)ના મોટાભાઈ, ભાવનાબેન રમેશચંદ્ર પાટડિયા (ભાવનગર), યોગેશભાઈ (ભાવનગર), વિજયભાઈ (રાજકોટ), મનોજભાઈ (બોટાદ)ના પિતાશ્રી સ્વ. બાબુલાલ રામજીભાઈ (લાઠીવાળા)ના જમાઈ સ્વ. હિમતલાલ ટપુભાઈ (બોટાદ) તથા શ્રી કિશોરકુમાર મણીલાલ (ભાવનગર)ના સાળાનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 ખોડલધામનું ગ્રાઉન્ડ, હરિદર્શન ફ્લેટની સામે, ગઢડા રોડ, બોટાદ તેમનાં નિવાસસ્થાને છે.

માંગરોળ : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ (મહાનક્ષેત્રા વિભાગ) શાંતિબેન કાંતિલાલ જોશી (ઉં.76) તે યોગેશભાઈ (જૂનાગઢ), તીર્થભાઈ (માંગરોળ)નાં માતુશ્રી, રમેશભાઈ, પવનભાઈ, ભરતભાઈ, કૌશિકભાઈ, કલ્પેશભાઈ, વિમલભાઈ, હરિહરભાઈ (માંગરોળ), કેતનભાઈ, મનીષભાઈ (કેશોદ)નાં કાકી, ગિરજાશંકર મહેતા (વેરાવળ)નાં સાસુનું તા.16ના અવસાન થયું છે.

વેરાવળ: કાંતિલાલ પુરુષોત્તમ પંચાસરાનાં ધર્મપત્ની રમાબેન (ઉં.96) તે નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, વિનોદભાઈ, યોગેશભાઈ (મુન્નો), જીતેન્દ્રભાઈ, સરલાબેન કિશોરભાઈ તંબોળી, ભાવનાબેન (ટીનુ) પંચાસરાનાં માતુશ્રી, ધારાબેન, અંકિતાબેન, નેહાબેન નેવીલભાઈનાં દાદી, કુંતલબેન નાયબ મામલતદારનાં નાની, તુલસીભાઈ સવજીભાઈ તથા રતિલાલ સવજીભાઈ જોલાપરા (ગીંગાણીવાળા)ની બહેનનું અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.18નાં પથી 6 ભ્રમકુંડ, વેરાવળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક