ચક્ષુદાન
રાજકોટ:
કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 677મું ચક્ષુદાન થયેલ છે. આ એપ્રિલ 2025માં બારમું
(12) ચક્ષુદાન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
પ્રફુલભાઈ ડાહ્યાલાલ તન્નાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 676મું ચક્ષુદાન થયેલ છે. આ એપ્રિલ
2025માં અગિયારમું (11) ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન સિવિલ ચોકીના એ.એસ.આઈ રામશીભાઈ
જે.વરૂના સહયોગથી થયેલ છે.
રાજકોટ:
ધુળશિયા નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રતિભાબેન નવીનચંદ્ર વ્યાસ (ઉં.68) તે નિલેશ,
ધવલ તથા અનિલાબેન ઉપેન્દ્રકુમાર પંડિત (ભાવનગર) અને લીનાબેન કલ્પેશકુમાર પંડયા (મોટી
બાણુગર)ના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના શુક્રવારે સવારે 9થી
સાંજના 5 સુધી તેમના નિવાસ સ્થાન, મુ.ધુળશિયા, તા.ગોંડલ ખાતે રાખેલ છે. ટેલિફોનિક સાંત્વના
મો.નં.98791 54546, 98259 47941
વેરાવળ:
માંગરોળ નિવાસી ગીતાબેન કિશોરકુમાર રૂપારેલિયા (ઉં.68) તે સ્વ.જગજીવનદાસ છગનલાલ રાયઠઠ્ઠાની
પુત્રી, નાનુભાઈ, જીકાભાઈ, ગોવિંદભાઈ, સંજયભાઈના બહેનનું તા.18ના અવસાન થયું છે. પિયર
પક્ષની સાદડી તા.25ના સાંજે 4-30થી 6, નાનુભાઈના નિવાસ સ્થાન, આલ્ફા રેસીડેન્સી, ગાયત્રી
મંદિરની બાજુમાં, લવકુશ એપાર્ટમેન્ટની સામે, ડાભોર રોડ, વેરાવળ છે.
રાજકોટ:
વિરાટ વિરલ પારે (ઉં.2)નું તા.22ના અવસાન થયું છે.
રાજકોટ:
સ્વ.અશ્વિનભાઈ મોહનલાલ મણીયારનાં પુત્ર હાર્દિકભાઈ સ્વ.નાથાલાલ, જવેરચંદભાઈ, સ્વ.પ્રવીણભાઈ
મણિયારના ભત્રીજા, શીતલબેનના પતિ, માહી, યશોધરના પિતાશ્રી, હંસાબેન, નયનાબેન, સ્મિતાબેન,
હીનાબેનના ભાઈ, સ્વ.બાલકૃષ્ણભાઈ જોગીના જમાઈ, પરેશભાઈ, શૈલેષ, હરેશભાઈ, સ્વ.દેવાંગભાઈના
ભાઈનું તા.ર1ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.ર4ના પ.30થી 6.30 બ્રહ્મક્ષત્રિય વાડી,
પેડક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.ઈલાબેન વિનોદભાઈ ખારેચા (ઉં.61) તે વિનોદભાઈ, ગોરધનભાઈ ખારેચાના પત્ની, રવિભાઈ,
કૃતિ, અવનીશભાઈ જૈનના માતુશ્રી, શોભનાબેન રમણીકલાલ ગોવિંદયા, રેહુલબેન, અજયકુમાર કુંવારદિયા,
શીતલબેન ગીરીશકુમાર ભાડેશીયાના ભાભીનું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.રપનાં સાંજે
4.30થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ છે.
સરપદળ:
પરસોત્તમભાઈ રામજીભાઈ જાવીયા (ઉં.69) તે સ્વ.રામજીબાપા જાવિયાના પુત્ર, કલ્પેશ પરસોત્તમભાઈ
જાવિયા, જયદીપ પરસોત્તમભાઈ જાવિયા, દર્શનાબેન સંતોકીના પિતાશ્રીનું તા.રરના અવસાન થયું
છે. બેસણું તા.રપનાં સવારે 8થી 10 સરપદળ તેમના
નિવાસ સ્થાને છે.
રાજકોટ:
વડપાચસરા નિવાસી હાલ રાજકોટ હર્ષદરાય અમૃતલાલ મહેતા (હાલ રાજકોટ)ના પત્ની ઈન્દિરાબેન
(ઉં.76) તે ડૉ.ધર્માબેન જતીનભાઈ (પી.જી.વી.સી.એલ.)નાં માતૃશ્રી તે હેમતલાલ હીરાચંદ
પાટલિયાના પુત્રી તા.ર3ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રપને સવારે 10.30 કલાકે ઋષભદેવ સ્થાનકવાસી
જૈન ઉપાશ્રય, 1 તિરુપતિનગર કેન્સર હોસ્પિટલ પાસે, રાજકોટ છે. મો.નં.90332 79699.
જામનગર:
મૂળ હળવદ જામનગર હાલ અમદાવાદ હસમુખરાય લાભશંકર પાઠક (રિટાયર્ડ જિલ્લા ઉદ્યોગ જામનગર)
(ઉં.68)નું તે વિશાલભાઈ, હેતલ દેવાંગકુમાર જાનીના પિતાશ્રી, મૃદુલાબેનના પતિ, સ્વ.ગિરીશભાઈ,
પ્રમોદભાઈ, હર્ષદભાઈ, ઘનશ્યામભાઈ હેમંતભાઈ પાઠના ભાઈ, સ્વ.ત્રિપુરા શંકર મહેતાના જમાઈ,
રમેશભાઈ નરેશભાઈ (હળવદ) તથા દિનેશભાઈ (ભુજ)ના બનેવીનું તા.ર0ના અવસાન થયું છે.
રાજકોટ:
કાનાબાર કિરીટભાઈ અમૃતલાલ (પૂર્વ કર્મચારી-રાજકોટ નાગરિક બેંક પત્ની ઉષાબેન (ઉં.65)
તે શાંતાબેન અમૃતલાલ કાનાબારનાં પુત્રવધૂ, કુશલભાઈ અને ડૉ.દિશાંકભાઈ (ગ્રેસ કોલેજ)ના
માતુશ્રી, કોમલબેન (નાગરિક બેંક), પૂજાબેન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ના સાસુ, ધર્મ, અર્થના
દાદીમા, સ્વ.ઓધવજી મકનજી વિઠ્ઠલાણીના પુત્રી, ચંદ્રકાંતભાઈ, અવંતીભાઈ, સ્વ.હરેશભાઈ
(બટુકભાઈ), જયંતીભાઈ તથા સવિતાબેનના નાના બેનનું તા.ર1ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા, પિયરપક્ષની સાદડી તા.ર4ના સાંજે પથી 6.30 વાંકાનેર સોસાયટી કોમ્યુનીટી હોલ, વાંકાનેર
સોસાયટી, કોપરસીટી સામે, જામનગર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઉર્મિલાબેન ધીરજલાલ ઠકરાર (ઉં.74) તે એડવોકેટ નોટરી સમીરભાઈ ધીરજલાલ ઠકરારના માતુશ્રીનું
તા.રરના અવસાન થયું છે. બેસણુ પિયર પક્ષની સાદડી તા.ર4ના પથી 6 પુષ્કરનાથ મહાદેવ મંદિર,
પુષ્કરધામ ચોક, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મધુબેન દેવેન્દ્રભાઈ અનારકટ (ઉં.74) તે સ્વ.દેવેન્દ્રભાઈ વૃજલાલ અનારકટનાં પત્ની, કેયુરભાઈ,
અંશુમાનભાઈ, સોનલબેન જગદીશભાઈ પાલાના માતુશ્રી, સ્વ.જમનાદાસ ગોકલદાસ બારાઈ (મીઠાપુર-છદ્વારકા)ના
પુત્રીનું તા.ર1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.ર4ના સાંજે પથી
6.30 જનકલ્યાણ હોલ, અમીન માર્ગ ફાટક પાસે, રાજકોટ છે.
સાવરકુંડલા:
કાંતિભાઈ ગોવિંદભાઈ પરમાર (મહુવા) (ઉં.80)નું તા.રરના અવસાન થયું છે. બેસણુ તા.ર4નાં
સાંજે 4થી 6 હાથસણી રોડ, મીરાપાનની બાજુમાં બાબા રામદેવ સાવરકુંડલા છે.