(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.24ઃ
અમદાવાદ ક્રાઈમ
બ્રાન્ચે ગુજરાતના
મુખ્યમ‘ત્રી ભૂપેન્દ્ર
પટેલ અને
નાયબ મુખ્યમ‘ત્રી
હર્ષ સ‘ઘવી
વિશે કથિત
રીતે ખોટા
સમાચાર પોસ્ટ
કરવા અને
ફેલાવવા બદલ
એક શખસ
સામે ગુનો
નોંધ્યો છે.
સોશિયલ મીડિયા
એક્સમા‘ પોસ્ટમા‘
આ શખસે
દાવો કરતા
કહ્યુ‘ હતુ‘
કે, હર્ષ
સ‘ઘવીને ગુજરાતના
મુખ્યમ‘ત્રી બનાવવામા‘
આવશે અને
ભૂપેન્દ્ર પટેલને
રાજ્યપાલ તરીકે
નિયુક્ત કરવામા‘
આવશે.
ક્રાઈમ બ્રાન્ચના
જણાવ્યા પ્રમાણે
પવન ત્યાગી
નામના એક્સ
યુઝરના એકાઉન્ટ
પરથી પોસ્ટ
કરવામા‘ આવી
હતી. પોસ્ટમા‘
હિન્દી ભાષામા‘
એવો દાવો
કરવામા‘ આવ્યો
હતો કે,
ગુજરાતના નાયબ
મુખ્યમ‘ત્રી હર્ષ
સ‘ઘવીને ગુજરાતના
મુખ્યમ‘ત્રી બનાવવામા‘
આવશે અને
સીએમ ભૂપેન્દ્રભાઈ
પટેલને રાજ્યપાલ
બનાવવામા‘ આવશે.
પોલીસે જણાવ્યુ‘
હતુ‘ કે
આ પોસ્ટ
કથિત રીતે
મુખ્યમ‘ત્રી અને
નાયબ મુખ્યમ‘ત્રીની
પ્રતિષ્ઠાને નુકસાન
પહોંચાડવા અને
મુખ્યમ‘ત્રીના
બ‘ધારણીય
પદની મર્યાદાને
નબળી પાડવાના
હેતુથી કરવામા‘
આવી હતી.
અમદાવાદ ક્રાઈમ
બ્રાન્ચે આ
પોસ્ટ બાબતે
માત્ર સામાન્ય
અફવા તરીકે
નહીં પર‘તુ
કથિત રીતે
ખોટુ‘ ઇલેક્ટ્રોનિક
લખાણ બનાવીને
સોશિયલ મીડિયા
પર પ્રસિદ્ધ
કરવાના બનાવ
તરીકે લઈને
તપાસ ચાલુ
કરી છે.