ચક્ષુદાન
રાજકોટ:
જૈન પરિવારનાં બિપીનભાઈ ચીમનલાલ શેઠનું અવસાન થતાં તેમનાં પત્ની પ્રતિભાબેન અને બન્ને
ભાઇ જયવંતભાઈ, જયેશભાઈ સહમતી, જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટના પૂર્વ પ્રમુખ, જીવદયા
પ્રેમી હર્ષદભાઇ મહેતાની પ્રેરણાથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ચક્ષુદાન
જનજાગૃતિ અભિયાન સમિતિનાં માર્ગદર્શન મુકેશભાઇ દોશી, સમિતિના સંયોજક અનુપમભાઇ દોશી,
જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન, આઇ ડોનેશન ડ્રાઇવના ઉપેનભાઇ મોદી દ્વારા ચક્ષુદાન
કરાવવામાં આવેલ.
રાજકોટ
: મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય ગોહેલવાડી બ્રાહ્મણના સનતકુમાર રવિશંકર જાનીનાં પુત્રી
નેહાબેન સનતકુમાર જાની, તે નમ્રતાબેન સનતકુમાર જાનીનાં બહેનનું તા.30ના અવસાન થયું
છે. બેસણું તા.2ના સાંજે 5થી 6, વી.કા.મહેતા બ્રાહ્મણ બોર્ડિંગ, 9-ગોપાલનગર, ડોક્ટર
પ્રકાશ રાજાણીના દવાખાના પાસે, ગાયત્રીનગર મેઈન રોડ,
રાજકોટ
છે.
રાજકોટ:
ડો.નીતિનભાઈ પી.રાડિયા તે સ્વ.પ્રભુદાસ રાડિયાના પુત્ર, કાશ્મીરાબેનના પતિ, પાયલબેન,
શૈલેષભાઈના પિતાશ્રી, હર્ષાબેન, શિલ્પાબેનના ભાઈ, તે રાજેશભાઈ ઠક્કરના વેવાઈ, હર્ષિલભાઈ
ઠક્કરના સસરા, વિનોદરાય પી.કાછેલાના જમાઈ, સુનીલભાઈ, દિલીપભાઈના બનેવીનું તા.1ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 5થી 6, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગી સભા ગૃહ,
મહિલા કોલેજ પાસે, રાજકોટ છે.
કેશોદ:
મૂળ નુંનારડા હાલ કેશોદ દુર્ગાબેન કેશવલાલ મહેતા (ઉં.86) તે સ્વ.કેશવલાલ વજેશંકર મહેતાનાં
પત્ની, રાજેશભાઈ (જૂનાગઢ) અને જયેશભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.કેશવલાલનાં માતુશ્રી, તે
સ્વ.જેન્તીલાલ, સ્વ.પુરુષોત્તમભાઈ તથા રતિલાલ વજેશંકર મહેતાનાં ભાભીનું તા.31ના અવસાન
થયું છે. ઉઠમણું, બેસણું તા.2ના સાંજે 3થી 5, ઔ.ગૌ.બ્રા.બોર્ડિંગ, શરદ ચોક, કેશોદ છે.
રાજકોટ:
સોની મનહરલાલ પ્રાણલાલ રાણપરા (ઉં.82) તે રામજી મોહન મોનાણી (મુંબઈ)ના જમાઈ, તે વિજયભાઈ,
જ્યોતિબેન નવીનચંદ્ર પાટડિયા, આશાબેન કિરીટકુમાર માંડલિયા, મીનાબેન કીર્તિકુમાર વજાણી,
છાયાબેન મહેશકુમાર પાટડિયાના પિતાનું તા.31ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું
તા.2ના સવારે 10-30થી 12, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રાજકોટ છે. લૌકિક વ્યવહાર બંધ
છે.
રાજકોટ:
સ્વ.જીવરાજભાઈ ભીમજીભાઈ કોટકનાં પુત્રવધૂ અને ભીખુભાઈ જીવરાજભાઈ કોટકનાં પત્ની મીતાબેન
(ઉં.54) તે શ્યામ અને ચાંદની ઉમેશભાઈ રાયચુરાનાં માતુશ્રી, સ્વ.કમલેશભાઈ (નાથાભાઈ),
અનિલભાઈ, દક્ષાબેન પ્રમોદભાઈ મિરાણી, મુકેશભાઈ પ્રેમજીભાઈનાં ભાભી, ઉમંગ, અક્ષય તથા
ધારાનાં ભાભુનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.2ના સાંજે 4થી
5, પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ છે.
રાજકોટ:મોટા
ગુંદાળાવાળા વલ્લભભાઈ (પર્યટન ટૂર્સ), જયંતીભાઈ (ડોલર ટૂર્સ) તથા નટુભાઈ અમીપરાનાં
માતુશ્રી શાંતાબેન રૈયાભાઈ અમીપરાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.2ના સોમવારે
સાંજે 4થી 6, સરદાર પટેલ કોમ્યુનિટી હોલ, સરદારનગર સોસાયટી, મવડી મેઇન રોડ, રાજકોટ
ખાતે
છે.
રાજકોટ:
ભૂપેન્દ્રભાઈ કોઠારી (ઉં.75) તે વિનોદરાય ધીરજલાલ કોઠારીના પુત્ર, પ્રમોદાબેન (પ્રીતિબેન)ના
પતિ, સ્વ.જીજ્ઞેશભાઈ, અમિતભાઈ, વિકાસભાઈ (વિકી)ના પિતા, ભક્તિબેન, એકતાબેન, પૂજાબેનના
સસરા, શિવલાલભાઈ પ્રાણલાલભાઈ કોઠારીના જમાઈનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.12ના
ગુરુવારે રાખેલ છે.
રાજકોટ:
મનસુખભાઈ મોહનભાઈ ભટ્ટી (ઉં.78) (રિટાયર્ડ ઓફિસર રાજકોટ નાગરીક બેન્ક) તે નિલેશભાઈ,
રીનાબેન, તેજલબેનના પિતાશ્રી, અરુણાબેનના પતિ, શિતલબેનના સસરા, હરિભાઈના ભાઈ, ધાત્રી
અને ચૈત્રના દાદાનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.2ના 4થી 6, મોમાઈ કૃપા, બ્લોક
નં.24, નાગરીક બેન્ક સોસાયટી, નિર્મલા સ્કૂલની બાજુમાં, પારસ સોસાયટી સામે, રાજકોટ
છે.
રાજકોટ:
સુરેશચંદ્ર છગનલાલ પાવાગઢી (ઉં.80)(પૂર્વ આસિ.મ્યુનિસિપલ કમિશનર) તે લતાબેનના પતિ,
સ્વ.પ્રવીણભાઈ, ચંદુભાઈ, લલીતભાઈ, વિનુભાઈ, સ્વ.જીતુભાઈ, જયશ્રીબેન ઠક્કરના ભાઈ, ભાવેશભાઈ,
પૂર્વેશભાઈના પિતાશ્રી, જયશ્રી, રોશનીના સસરા, હિરવા, રીશીના દાદા, સ્વ.ધીરજલાલ દામજીભાઈ
અનડકટના જમાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 4થી 6, બીએપીએસ સ્વામીનારાયણ
મંદિર, નિલકંઠ હોલ ખાતે છે. સસરા પક્ષની સાદડી સાથે છે.
ધારી:
મૂળ દેવળાના વતની હાલ હૈદરાબાદના ઈસ્માઈલી ખોજા બરકતભાઈ ભાણજીભાઈ લાલાણી (ઉં.54) તે
રજબભાઈ, સીરાજભાઈ તથા ફિરોઝભાઈના નાનાભાઈ, અનવરભાઈ (અનુભાઈ)ના મોટાભાઈનું તા.28ના અવસાન
થયું છે. બેસણું તા.2ના સોમવારે સવારે 10થી સાંજે 5 સુધી, સીરાજભાઈ ભાણજીભાઈ લાલાણીનાં
નિવાસ સ્થાન, ગણેશ સોસાયટી, નવી વસાહત, ધારી ખાતે રાખેલ છે. મો.નં.95861 26387,
87580 12115
જામનગર:
મેસવાણિયા ભાનુબેન ભીખુરામ (ઉં.78) તે સ્વ.ભીખુરામ હીરાદાસ મેસવાણિયાનાં પત્ની, મહેન્દ્રભાઈ,
રજનીભાઈ, નીલેશભાઈ, રમેશભાઈ મેસવાણિયા તેમજ ચંદ્રિકાબેન દુધરેજિયાનાં માતુશ્રીનું તા.1ના
અવસાન થયું છે. બેસણું તા.2ના 5થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર ખાતે
રાખેલ છે.
જામનગર:
બીનાબેન જતીનભાઇ ગોકાણી (ઉ.44)તે જતીનભાઇ જયરાજભાઇ ગોકાણીના પત્ની (રામેશ્વર એન્ટરપ્રાઇઝ)
વાળા તથા જયરાજભાઇ ગોકાણીના પુત્રવધુ, ગુલાબરાય દત્તાણી (જામ ખંભાળિયા)ના દીકરી, મિશ્રીના
માતુશ્રી, પિનાકીનના ભાભી તા.1ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.2નાં સાંજે 5 થી
5-30 પાબારી હોલ (સેલર) પિયર પક્ષની સાદડી સાથે છે.