ચક્ષુદાન
રાજકોટ:
મનસુખભાઈ પોપટભાઈ ગોહેલનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 575મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
પ્રફુલ્લભાઈ બાબુલાલ કોઠારી (ઉં.83) (જીઇબી) રોયલ ઓપ્ટિક વાળા તે સ્વ.મનિષ કોઠારીના
પિતાશ્રી, વૈશાલીબેનના સસરા, અક્ષિત, તેમજ પૂજાના દાદાનું તા.1પનાં અવસાન થયું છે.
ઉઠમણું તા.19ના સવારે 10 વાગ્યે શેઠ ઉપાશ્રય 1પ0 ફૂટ રિંગ રોડ પ્રસંગ હોલ પાસે છે.
રાજકોટ:
જયશ્રીબેન હસમુખભાઈ ભટ્ટ (કાનાભાઈ ભટ્ટ, નિવૃત્ત સૌરાષ્ટ્ર યુનિ.)નાં પત્ની, તે વૈભવી
આચાર્યનાં માતુશ્રી, ઓમ આચાર્યનાં સાસુ, જીયાનાં નાની, સ્વ.પ્રફુલ્લભાઈ, કિરણભાઈના
નાનાભાઈના પત્નીનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના 4થી 6 કષ્ટભંજન મહાદેવ મંદિર,
સિંચાઈનગર સામે, એરપોર્ટ રોડ પર રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
કિરીટભાઈ ત્રિભોવનદાસ સોમૈયા, તે સ્વ.ત્રિભોવનદાસ કલ્યાણજીભાઈ સોમૈયાના પુત્ર, હિતેષભાઈ,
મયુરભાઈના પિતાશ્રી, કૃપાલી ધૈર્યકુમાર રાડિયા, રાજ, શ્રેય, માહીના દાદાનું તા.14નાં
અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 4.30થી 6 બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ
રોડ, રાજકોટ છે.
રાજકોટ
: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ કુમારી મેઘા પ્રજ્ઞેશભાઇ જોષી (ઉં.30) (મારવાડી કોલેજ,
રાજકોટ) તે પ્રજ્ઞેશ નટવરલાલ જોષી (નિવૃત્ત કોર્ટ), અંજના જોષી (નિવૃત્ત લાલ બહાદુર શાત્રી અંગ્રેજી માધ્યમ
સ્કૂલ)ની પુત્રી, સુજ્ઞેશ જોષી (કોટક મહિન્દ્રા બેન્ક)નાં બહેનનું તા.14ના અવસાન થયું
છે. બેસણું તા.17ના સાંજે 4થી 5-30 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી અને અજંતા
પાર્ક વચ્ચે, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી વાળી શેરીમાં રાખેલ છે.
રાજકોટ:
અજાબ નિવાસી કડવા પટેલ જમનાદાસ ગોકળભાઇ કાલરિયા (ઉં.75)તે નર્મદાબેનના પતિ, અશ્વિનભાઇ,
નિલેશભાઇ, કિરણબેનના પિતા, મીનાબેન, ચિમનભાઇ, રસિકભાઇના કાકા, દર્શનભાઇ, નવ્યાબેન અને
નિલકુમારના દાદાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17નાં અજાબ ગામના સમાજ ખાતે સવારે
8થી સાંજના 5 સુધી, તા.19મીના સવારે 8થી 11 રાજકોટ ખાતે સાકેટ હાઇટ્સ-સી વિંગના પાર્કિંગમાં,
મવડી પોલીસ હેડ ક્વાર્ટર્સના ગેટ સામે, અંબિકા ટાઉનશિપ મેઇન રોડ, મોદી સ્કૂલ પાસે છે.
વેરાવળ:
પ્રવીણભાઈ હરજીવનદાસ બુધેચા (માળિયાવાળા) તે પરેશભાઇ, રાજીવભાઇ, જીજ્ઞાબેન તરુણકુમાર
તન્ના (સુરત), કુંદનબેન કેતનકુમાર કોટેચા (વેરાવળ)ના પિતાશ્રી, સ્વ. શારદાબેન શાંતિલાલ
કક્કડ, નીતિનભાઇ, નગીનભાઇ, નિમુબેન મહેન્દ્રકુમાર તન્ના (જૂનાગઢ), પૂનમબેન દિલીપકુમાર
ચંદારાણા (ધોરાજી)ના ભાઈ, રતીભાઇ ભગવાનજીભાઇ દાવડાના જમાઈનું તા.14ના અવસાન થયું છે.
બેસણું, સસરા પક્ષની સાદડી તા.17ના સાંજે 4થી 5 કાશી વિશ્વનાથ મંદિર, રેયોન હાઉસિંગ
સોસાયટી ખાતે છે.
રાજકોટ
: હાલ અમદાવાદ સીમાબેન ધર્મેન્દ્રભાઈ કાનાબાર (ઉં.55) તે ધર્મેન્દ્રભાઇ પ્રવીણચંદ્ર
કાનાબારનાં પત્ની તે સ્વ. પ્રવીણભાઇ વલ્લભદાસ કાનાબારનાં પુત્રવધૂ, જયેન્દ્રભાઇ, જયેશભાઇ,
રોહિત, ભાવેશ, ગૌરવ, આરતીબેન રાકેશકુમાર રાજપોપટ (બેંગ્લોર), પન્નાબેન પ્રશાંતકુમાર
શીંગાળાનાં ભાભી, કિરણભાઇ ધુપેલિયાનાં પુત્રી, દેવેન, સ્વ. મનીષ ધુપેલિયાનાં બહેનનું
તા.15ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.16ના સવારે 9 કલાકે “ગુરુ આશિષ’’, 2-સૌરાષ્ટ્ર
કલા કેન્દ્ર સોસાયટી, પારસ સોસાયટી હોલ પાછળ, નિર્મલા રોડ, રાજકોટ ખાતેથી નીકળી રામનાથપરા
સ્મશાને જશે.
માણાવદર:
વિજયભાઇ ગોપાલભાઇ કારિયાનાં પત્ની, જયશ્રીબેન (ઉં.50) તે રવિભાઇનાં માતુશ્રીનું તા.15ના
અવસાન થયું છે. બેસણું પિયરપક્ષની સાદડી તા.17ના સાંજે 4થી 5-30 શ્રી લોહાણા મહાજન
વાડી, માણાવદર છે.