ચક્ષુદાન
રાજકોટ:
લક્ષ્મીદાસ મનજીભાઈ ગંગદેવનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં 577મું ચક્ષુદાન.
ચક્ષુદાન
ધોરાજી:
મનજીભાઈ પુનાભાઈ ઠુંમરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.મનજીભાઈ ઠુંમરના ચક્ષુદાન કરવા
અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને જાણ કરાતા ધોરાજી
ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન, ડો.નીકુંજ ચોવટિયા અને મેડિકલ ટીમે ચક્ષુદાન
સ્વીકાર્યું હતું. આ તકે કિરીટભાઈ ઠુંમર, રાજેશભાઈ, હરીભાઈ, ધીરુભાઈ, ચીરાગભાઈ, અશ્વિનભાઈ,
બાબુભાઈ ઢોલરિયા વગેરે ઉપસ્થિત હતા.
રાજકોટ:
ગુર્જર સુથાર હાલ રાજકોટ લીલાપર (મોરબી) વાળા અશોકભાઈ રામજીભાઈ ધોરેચા, તે સ્વ.રામજીભાઈ
જીવરાજભાઈ ધોરેચાના પુત્ર, સ્વ.મહેશભાઈ, અનિલભાઈ, પરેશભાઈ, કુસુમબેન હેમંતલાલ વાલંભીયાના
ભાઈ વિશાલભાઈ, મુકુંદભાઈ, ખુશ્બુબેનના કાકાનું તા.16ના અવસાન થયું છે. બેસણુ તા.18નાં
સાંજે 4 થી 6 વૃંદાવન સોસાયટી, શેરી નં.9, પુનિત નગરની બાજુમાં 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ
છે.
સાવરકુંડલા:
હિન્દુ ઔદીચ્ય સાડા ચારસો બ્રાહ્મણ ગાયત્રીબેન શંકરલાલ વ્યાસ તે મહેશભાઈના માતુશ્રી,
રક્ષાબેન મહેશભાઈ વ્યાસના સાસુ, શ્રેયસ તથા રૂદ્રેશના દાદીનું તા.17ના અવસાન થયું છે.
બેસણુ તા.ર1નાં સવારના 8 થી બપોરના 6 સુધી તેઓના નિવાસ સ્થાને છે.
ગોંડલ:
બ્રહ્મક્ષત્રીય ચમનલાલ પોપટલાલ નિર્મળના પત્ની પુષ્પાબેન તે મેહુલ, પિયુષનાં માતા,
ગોવિંદજી પ્રેમજી બોસમીયા (બગસરા)ના પુત્રીનું તા.16નાં અવસાન થયુ છે. બેસણુ તા.18નાં
સાંજે ચાર થી છ બ્રહ્મ ક્ષત્રીય જ્ઞાતિની વાડી, ગેંડલ છે.
ગોંડલ:
ભાયશંકરભાઈ ભાણજીભાઈ બોરીસાગરનાં પત્ની મંજુલાબેન (ઉ.65) તે રાજેશભાઈ, દિપકભાઈના માતાનું
તા.1પનાં અવસાન થયુ છે. બેસણુ તા.18ના સાંજે ચાર થી છ સાઈબાબા મોમાઈ નોવેલ્ટીવાળી શેરી,
કૈલાશબાગ ગોંડલ છે.
રાજકોટ:
મુળ ભીમાસર (ભુટકીયા) હાલ રાજકોટ અનિરૂદ્ધસિંહ અનોપસિંહ વાઘેલા (ઉ.73) તે હરપાલસિંહ
અનિરૂદ્ધસિંહ વાઘેલા (એચ.વી.ઓટો, ગાંધીધામ) યુવરાજસિંહ વાઘેલા (િવવો ઝોનલ મેનેજર, રાજકોટ),
દિગ્વિજયસિંહ વાઘેલા (આઈ.ટી.એન્જીનિયર)ના પિતાશ્રી, સુર્યદિપસિંહ, પૃથ્વીરાજસિંહના
દાદાનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ તા.18નાં સાંજે 4 થી 6 કાશી વિશ્વનાથ મહાદેવ
મંદિર, વિષ્ણુ વિહાર સોસાયટી, રૂડા-રની બાજુમાં, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.98259
10409, 99250 49719, 98792 00322 છે.
ગોંડલ:
ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ ગોંડલ મૂળ ગામ દાળીયા જયંતીલાલ છગનલાલ ભટ્ટ (ઉ.86)
(િનવૃત્ત પ્રિન્સીપાલ સગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલ) તે સ્વ. છગનલાલ જેઠાલાલ ભટ્ટના પુત્ર,
સ્વ.લાભશંકરભાઈ સ્વ.પ્રતાપભાઈના નાનાભાઈ, મનોજભાઈ, ઈન્દુજીતભાઈ, રીટાબેન જોષી (જામનગર),
ભાવનાબેન (સુરેન્દ્રનગર)ના પિતાશ્રી, જયદીપભાઈ, મલયભાઈ, દિશિતાબેનના દાદા, સ્વ.જીવનલાલ
ભટ્ટ (વડીયા દેવડી)ના જમાઈનું તા.16નાં અવસાન થયું છે. બેસણુ તા.19નાં સાંજે 4 થી
6 લુહાર જ્ઞાતિની વાડી 1પ, સ્ટેશન પ્લોટ, ગેંડલ છે.
રાજકોટ:
મનસુખભાઈ જાદવજીભાઈ વાઘેલા (ઉ.70) તે હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસ
કોલેજ તથા શ્રીમતી જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજના કલાર્ક મેહુલભાઈ વાઘેલાના પિતા, આત્મીય
કોલેજના કલાર્ક હિતેષભાઈ, નિલમ વાઘેલાના પિતા, દિનેશભાઈ, મનોજભાઈ વાઘેલાના મોટાભાઈ,
રાજનભાઈ, નિરવભાઈના મોટાભાઈજી, મોહનભાઈ ટપુભાઈ ગોહેલના જમાઈનું તા.17નાં અવસાન થયું
છે. બેસણુ તા.18નાં સાંજે પ થી 6 બ્રાહ્મણની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા રોડ,
રાજકોટ છે.
રાજકોટ:
પુષ્પાબેન રતીલાલ અટારા (ઉં.77) તે અમિતભાઈના માતુશ્રી, હેતલબેનના સાસુ, હેતશ્વિ, યશરાજના
દાદી, સ્વ.મોનજીભાઈ હરગોવિંદજી સવાણીનાં દીકરી, તે સ્વ.રસીકભાઈ, રજનીકાંતભાઈ સવાણીના
બહેનનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6 રામ મંદિર, રામ નગર મેઈન
રોડ, રાજકોટ છે.
ગોંડલ:
વાલમ બ્રાહ્મણ, હનુમાનજી ઉપાધ્યાય પરિવારનાં ઘનશ્યામભાઈ હરિલાલ ઉપાધ્યાય (ઉં.76) તે
વર્ષાબેનના પતિ, સ્વ.ઉદયશંકર હરિશંકર જોષી (કોટડા સાંગાણી)ના જમાઈ, સ્વ.િકશોરભાઈ, ડો.ભરતભાઈ
જોષી (સુરત)ના બનેવી, સ્વ.િદવ્યેશ (દત્ત) તથા સ્વ.દીપના પિતાશ્રી સ્વ.મધુસુદનભાઈ હરિભાઈ
ઉપાધ્યાયના ભાઈ, ગીરીશભાઈ પંડયા (ગાંધીનગર), વદનભાઈ પાણેરી (રાજકોટ)ના સાળાનું તા.17ના
અવસાન થયું છે. તા.19ના બપોરે 3.30થી પ.30 શ્યામવાડી, સ્ટેશન પ્લોટ ‘વોક ઈન ઈટ’ સામે
ગેંડલ છે.
રાજકોટ:
દશા સોરઠિયા વણિક મૂળ (આનંદપર ભાડલા) નિવાસી હાલ જસદણ-રાજકોટ હેતલબેન જતીનભાઈ સાંગાણી
(ઉં.4પ) તે સ્વ.હસુમતીબેન, જયંતીલાલ, નાથાલાલ સાંગાણીના પુત્રવધૂ, જતીનભાઈ જયંતીલાલ
સાંગાણીના પત્ની અને હિતેશભાઈ સાંગાણીના નાનાભાઈ, જતીનભાઈના પત્ની, વ્રજલાલ મૂળજીભાઈ
નાંદોલા (માંગરોળ)ના પુત્રી, રીનાબેન હિતેષભાઈ સાંગાણીના દેરાણી, જેનીષભાઈ જતીનભાઈ
સાંગાણીના માતુશ્રી, રેખાબેન રમેશકુમાર ધોળકિયા, વીણાબેન ગીરીશકુમાર શાહ, નયનાબેન હરીશકુમાર
પારેખ, ગીતાબેન અજયકુમાર લોટીયા, કિરણબેન ધર્મેન્દ્રકુમાર ગાંધી, અલ્પાબેન ભાવેશકુમાર
વિભાકરના ભાભી, સાંગાણી હર્ષદભાઈ અને સાંગાણી શૈલેષભાઈના નાનાભાઈના પત્નીનું તા.17ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.18ના સાંજે 4થી 6 સી-1104, સ્વસ્તિક હાઈલેન્ડ બિલ્ડિંગની
પાછળ, ડ્રીમસીટીની બાજુમાં, રૈયાધાર, રાજકોટ છે.
ભાટીયા:
ઠા.રતીલાલ દ્વારકાદાસ પાઉના પત્ની ચંદ્રીકાબેન (ઉં.67) તે તુલસીદાસ (રાજકોટ)ના નાનાભાઈના
પત્ની, માધવજીભાઈ સતિષભાઈ, વિજયભાઈ, યોગેશભાઈ, જયેશભાઈના કાકી, સ્વ.પરસોતમ કરશનદાસ
કાનાણી, લીંબડીવાળાની દીકરી, સ્વ.લક્ષ્મીદાસ પરસોતમ કાનાણી, મોહનલાલના બહેનનું તા.17ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સસરા પક્ષની સાદડી તા.18ના 4થી 4.30 દુધેશ્વર મહાદેવ
મંદિર ભાઈઓ તથા બહેનો માટે સંયુક્ત છે.
રાજકોટ:
મિલનભાઈ જયંતીલાલ રાઠોડ, હાલ રાજકોટ મૂળ ગામ શીશક, તે સ્વ.જયંતીલાલ રાઠોડના જયેષ્ઠ
પુત્ર, દર્શનાના પતિ, ધવલના મોટાભાઈ, દેવાંશના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું
તા.19ના સાંજે 4થી 6 સાગર હોલ, 3-ન્યુ પપૈયાવાડી, રાજકોટ છે.
રાજકોટ:
પ્રવીણભાઈ મગનલાલ વ્યાસ (િનવત્ત ટીડીઓ) (ઉં.90) તે પ્રેમીલાબેનના પતિ, સ્વ.િવમલભાઈ,
બીપીનભાઈ, નિલેશભાઈ તથા રાજુભાઈના પિતા, રોહનભાઈના દાદાનું અવસાન થયું છે. બેસણુ તા.19ના
સાંજે પથી 6 અલકેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી-1, રૈયા રોડ, રાજકોટ છે.
બિલખા:
રાજગોર બ્રાહ્મણ ભરાડ જયશ્રીબેન બાબુભાઈ (ઉં.6ર) તે સ્વ.બાબુભાઈ જીવાભાઈ ભરાડના પત્ની,
સ્વ.િવનુભાઈ, બાલુભાઈ, ભનુભાઈ, નટુભાઈ, રમેશભાઈ તથા ભગવતીબેન એમ.મહેતા (બોટાદ)ના ભાઈના
પત્ની, નીતિનભાઈ બાલુભાઈ ભરાડ, રક્ષાબેન સુરેશભાઈ માઢક (ગુંદરણ), સોનલબેન વિપુલભાઈ
લાલાણી (િવસાવદર)ના માતુશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.ર1ના 4થી 6 બિલખા
નિવાસ સ્થાને યોગેશ્વર કૃષિની સામે
રાખેલ
છે.