ચક્ષુદાન
પોરબંદર:
ગૌરીબેન મગનલાલ પાબારી તે સ્વ. મગનલાલ ભગવાનજી પાબારીના પત્ની, સ્વ. દક્ષાબેન, સ્વ.
પિયુષભાઇ, વર્ષાબેન, ગીતાબેન, શોભનાબેન, જિજ્ઞાબેન અને નયનભાઇના માતુશ્રી, ભાણવડવાળા
રસીકલાલ મગનલાલ વાકાણીના બહેનનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.9ના 4-15થી
4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુકત છે. સદ્ગતનું
ચક્ષુદાન કરેલ છે.
સ્કીન
ડોનેશન
રાજકોટ:
રમેશચંદ્ર મૂળજીભાઇ જોગીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 708મું ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન
થયેલ છે.
રાજકોટ:
પેકવેલ વાળા રાજેન્દ્ર કાંતીલાલ પોબારૂના પત્ની હર્ષાબેન (ઉ.63) (ડીલક્ષ ટ્રેડર્સ) વાળા ભુપતભાઇના નાનાભાઇના પત્ની,
શૈલેષભાઇના ભાભી, પરાગભાઇ, રવિભાઇના માતુશ્રી, જયદીપના કાકી, (માણાવદરવાળા) સ્વ. મણીલાલ
ઠાકરશી શીંગાળાની દીકરી, વૈશાલીના સાસુ, મીત અને હીયાનના દાદીનું તા.7ના અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.9ના સવારે 10 થી 11-30 કેશરીયા વાડી, કરણપરા ચોક, રાજકોટ ખાતે
રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મહેશભાઇ કેવળરામ પંડયા (ઉ.67) (નિવૃત્ત શિક્ષક આરએમસી)
તે જ્યોત્સનાબેન (નિવૃત્ત શિક્ષક આરએમસી)ના પતિ, પ્રતિકના પિતાશ્રી, સ્વ. સુરેશભાઇ,
સ્વ. વસંતભાઇ, રાજેશભાઇના ભાઇ, અનસુયાબેન, સ્વ. રમાબેનના નાનાભાઇ, સ્વ. મગનલાલ મણીશંકર
મહેતાના જમાઇનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 6 દરમિયાન ચિત્રકુટ
મહાદેવ મંદિર, ચિત્રકુટ ધામ, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
મોઢ વણીક, જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ. અશોકભાઇ વિનોદભાઇ પટેલ તે પુષ્પાબેનના પુત્ર,
વિભાબેનના પતિ, નિલેશભાઇ, નિકુંજભાઇ (કેનેડા), સમીરભાઇના મોટાભાઇ, કિંજલબેન સિધ્ધાર્થભાઇ
મહેતા (જામનગર), ફોરમબેન રોહનભાઇ પારેખ (કોલ્હાપુર)ના પિતાશ્રીનું તા.5ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા તા.9નાં સાંજે 4-30 થી 6, મોઢ વણીક વિદ્યાર્થી ભવન, 5- રજપુતપરા રાજકોટ
છે.
રાજકોટ:
ઉષાબેન નવિનચંદ્ર દાવડા (ઉ.66) તે કામીનીબેન, દેવેનભાઇનાં માતુશ્રી, રાધી ઓટાવાળા જયેશભાઇ
પીઠવાના સાસુનું તા.6ના અવસાન થયું છે. બેસણું: તા.9ના બપોરે 4 થી 6 સવન સિગ્નેટ કોમ્યુનિટી
હોલ, સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ, તુલસી સુપર માર્કેટ સામે, રૈયા રોડ, રાજકોટ છે.
દેરડી
કુંભાજી: મોઢ ખીજડિયા સ.મ. પોપટભાઈ કાંતિલાલ ભટ્ટના પત્ની ઈન્દુબેનનું તા.6/6ના અવસાન
થયું છે. બેસણું તા.9ના સાંજે 3થી 6 દૂધેશ્વર મહાદેવ મંદિર દેરડી કુંભાજી છે.