• મંગળવાર, 17 જૂન, 2025

avshan nodh

ચલાલા દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટના પ્રમુખ, રઘુવંશી સમાજ આગેવાન ગુણવંતભાઇ તન્ના રાણાનું અવસાન

ચલાલા: ચલાલાના વતની, હાલ રાજકોટ રહેતા સરળ, માયાળુ સ્વભાવના મુક સેવક, શ્રેષ્ઠ શિક્ષક, ચલાલા દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટના પ્રમુખ ચલાલા રઘુવંશી સમાજના વરિષ્ઠ આગેવાન ગુણવંતભાઇ તન્ના રાણાનું રાજકોટ ખાતે અવસાન થયું છે. તેમના અવસાનના પગલે ચલાલા વૈષ્ણવ સમાજ, રઘુવંશી સમાજ સહિત દરેક સમાજ દુ:ખની લાગણી અનુભવે છે. ચલાલા દ્વારકાધીશ હવેલી, ચલાલા લોહાણા મહાજન વાડીની સુધારણા સેવામાં તેમનું યોગદાન, સહયોગ રહ્યો હતો. જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતા હતા.

‘સરસ્વતી સન્માન સમારોહ’ના તેઓ પ્રણેતા હતા. વિવિધ સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલા હતા. તેમના દુ:ખદ અવસાનથી ચલાલા દ્વારકાધીશ હવેલીના ટ્રસ્ટી હરેશભાઇ પાનસુરીયા, નવનીતભાઇ નગદિયા, ચીમનભાઇ વિઠલાણી, રામભાઇ પાનસુરિયા વગેરે ટ્રસ્ટીઓએ દુ:ખની લાગણી વ્યક્ત કરી એક શુભ ચિંતક ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કર્યુ છે.

 

 

 

જૂનાગઢ: નલિનપુરી બાલપુરી ગોસ્વામી (ઉ.65) તે વિનોદપુરીના લઘુબંધુ, કલ્પેશપુરીના પિતાશ્રી, જયેશપુરીના કાકાનું તા.14ના અવસાન થયું છે.

રાજકોટ: હાજી મહમદ હનીફભાઇ મકવાણા તે હાજી નાસીરભાઇ, આસિફભાઇ, સિરાઝભાઇ, તારીકભાઇ (આરટીઓ એજન્ટ)ના ભાઇનું તા.14ના અવસાન થયું છે. જિયારત તા.16ના સવારે 10 કલાકે મસ્જિદે રજા, રૈયા રોડ રાજકોટ ખાતે તથા બહેનો માટે નહેરૂનગર શેરી નં.3, ઘાંચી જમાત ખાતે રાખેલ છે.

રાજકોટ:  જીતેન્દ્રભાઇ કેશવલાલ શાહ (ઉ.83) તે સ્વ. કેશવલાલ ઠાકરશી શાહના પુત્ર, કિરીટભાઇ, કમલેશભાઇના ભાઇ, વીણાબેનના પતિ, વિગ્નેશભાઇ, નિશાબેન તથા જીગ્નેશભાઇના પિતાશ્રી, સુરભીબેન, શ્રુતિબેનના સસરા, હેમીલ તથા માહીના દાદાનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સવારે 10-30 વાગ્યે પ્રાર્થના સભા 11 વાગ્યે સદર ઉપાશ્રય, 15-પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.હરિલાલ મેઘજીભાઈ જીવરાજાનીના દિકરી, નિલમકુમાર મણીલાલ તેજુરાના પત્ની જસવંતીબેન (ઉં.7ર) તે સ્વ.િવનોદરાય, નટવરલાલના બહેનનું તા.10ના અવસાન થયું છે. સાદડી તા.16ના સાંજે પથી 6 કુળદેવી કૃપા, ભવાની પાર્ક-1, બજરંગવાડી સર્કલ, પાણીના ટાંકા પાસે, રાજકોટ છે.

સાવરકુંડલા: હંસાબેન દિનેશભાઈ રાજ્યગુરૂ (ઉં.70) તે કેતનભાઈ, કલ્પેશભાઈના માતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના 3થી 6 પરશુરામ ઉપવન ગર્લ્સ હાઈસ્કૂલ પાસે, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ગીતાબેન કિશોરભાઈ ચુડાસમા (ઉં.પર) તે કિશોરભાઈ બચુભાઈ ચુડાસમાના પત્ની, મેહુલભાઈ, નયનભાઈ, આકાશભાઈના માતાનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.1પના 3થી 6 નંદીગ્રામ સોસાયટી, રાધાકૃષ્ણ મંદિર પાછળ, જેસર રોડ, સાવરકુંડલા છે.

વિસાવદર: સ્વ.શ્યામદાસ મથુરાદાસ ચોટાઈ (ઉં.7ર) (િગરિરાજ મેડિકલ) તે કિશનભાઈ, માધવભાઈ, ગીતાબેન શરદભાઈ જસાણી, સુધાબેન મનસુખલાલ પુજારા, રસીલાબેન ગોપાલભાઈ પ્રશ્નાની, મુકુંદભાઈ, નવનીતભાઈના ભાઈ, ચિરાગભાઈ, વિશાલભાઈ તથા સ્વ.સાગરભાઈના પિતાશ્રી, પ્રભુદાસ ઝીણાભાઈ ઠકરારના જમાઈનું તા.13ના અવસાન થયું છે. બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.16ના બપોરે 4થી 6 લોહાણા મહાજનવાડી, વિસાવદર છે.

ગોંડલ: ગોંડલ નિવાસી વાણંદ પરસોતમભાઈ રામજીભાઈ ચૌહાણના પત્ની કુસુમબેન પરસોતમભાઈ ચૌહાણ તે ભરતભાઈ, હિતેષભાઈના માતૃશ્રી, સુદેવના દાદીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6 યોગીનગર શેરી નં.5, ગુરુકુળ સ્કૂલ પાછળ ચામુંડા કૃપા ખાતે છે.

સાવરકુંડલા: દોલતસિંહ (ટપુભા) વજેસિંહ વાજા રાઠોડ (ઉં.63) તે અરવિંદસિંહ, પ્રવિણસિંહના લઘુબંધુ મહિપતસિંહના વડીલબંધુ ઉદયસિંહ, ધર્મેન્દ્રસિંહ, અનિરુદ્ધસિંહ, મુકેશસિંહ, અશ્વિનસિંહ, દિલીપસિંહ, કમલેશસિંહ, હરેન્દ્રસિંહ, રાજભા, ક્રિપાલસિંહના કાકા, યુવરાજસિંહ, આદિત્યસિંહ, દ્વિજરાજસિંહ, ધૈર્યરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, ધ્રુવીલસિંહના દાદાબાપુનું તા.1રના અવસાન થયું છે. બેસણું તા.16ના પારેખવાડી, કાનજીબાપુ ઉવનવાડી સામે, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક