ચક્ષુદાન
રાજકોટ:
ધોરાજી નિવાસી હાલ રાજકોટ અનંતરાય વ્રજલાલ દોશી (ઉં.83) તે રાજેનભાઈ, પારૂલબેન ધીરેનભાઈ
શેઠ (લંડન) અને રીનાબેન અમિતકુમાર વોરા (મુંબઈ)ના પિતાશ્રી, સ્વ.જયંતિલાલ માણેકચંદ
વોરાના જમાઈનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.16ના સવારે 10-30 કલાકે
પારસધામ દેરાસર, ફાયરબ્રિગેડની પાછળ, નિર્મલા રોડ પાસે, રાજકોટ છે. સદગતનું ચક્ષુદાન
કરેલ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય કૌશીક ગૌત્ર પાઠક ભટ્ટ પરિવારના સ્વ.જયંતીલાલ જટાશંકર ભટ્ટના
પુત્રવધૂ, અરવિંદભાઈ જયંતિલાલ ભટ્ટના પત્ની, હાર્દિકભાઈ (મોન્ટુ)ના માતુશ્રી તૃપ્તિબેન
(ઉ.67)નું તા.14ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા.16ના 4-30થી 6, ધારેશ્વર
મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
જામનગર:
શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ ઈન્દ્રકાંત તુલજાશંકર દવે (ઉં.79) તે ધવલ, અવનીબેન બીરલ
ભટ્ટ, પૂનમબેન દર્શન ઓઝા, શિતલબેન હીરેન પટેલના પિતાશ્રી, હરીશભાઈના મોટાભાઈ (મોરબીવાળા),
કરુણાશંકર ભાઈશંકર દવેના જમાઈનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે
5થી 5-30, રાજગોર ફળીમાં રાજ્ય પુરોહીતની વાડીમાં ભાઈઓ, બહેનો માટે છે.
જામનગર:
શ્રીગોડ મેડતવાડ બ્રાહ્મણ મુળ જામનગર નિવાસી વત્સલાબેન (હસીબેન-બીનાબેન) નવીનચંદ્ર
ત્રિવેદી (ઉં.75) તે નવીનચંદ્ર શિવશંકર ત્રિવેદીના પત્ની (દેના બેંક), વિપુલભાઈ (જામનગર
ડિસ્ટ્રિક્ટ બેંક)ના માતુશ્રી, ધૈર્યભાઈ, હેમાંક્ષીબેન હાર્દિકભાઈ જાનીના દાદી, સ્વ.મીતાબેનના
સાસુ, સ્વ.મગનભાઈ પ્રભાશંકરભાઈ ભટ્ટના પુત્રીનું તા.14ના જામનગર મુકામે અવસાન થયું
છે. ઉઠમણું તા.16ના સાંજે 5થી 5-30, પાબારી હોલ, જામનગર ખાતે ભાઈઓ-બહેનો માટે છે.
જામનગર:
વિનુભાઈ તન્ના (બાલા હનુમાન મંદિર ટ્રસ્ટી)નું તા.15ના અવસાન થયું છે.
માળિયા
હાટીના: ડો.એમ.ડી.કારીયા (ઉં.72) તે રમેશભાઈ (સંદેશ), દિલીપભાઈ, સુધીરભાઈ તથા પત્રકાર
પી.ડી.કારીયાના મોટાભાઈ, હર્ષિતના પિતાશ્રીનું અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સાંજે
4થી 6, લોહાણા મહાજન વાડી ખાતે છે.
જૂનાગઢ:
નલિનપુરી બાલપુરી ગોસ્વામી (ઉં.65) તે વિનોદપુરીના લઘુબંધુ, કલ્પેશપુરીના પિતાશ્રી,
જયેશપુરીના કાકાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, વ્રજવાટીકા
શેરી નં.2, સોમનાથ મહાદેવ મંદિર, મધુરમ, જૂનાગઢ છે.
રાજુલા:
કંસારા નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ સંઘવી (ઉં.49) તે ચંદ્રકાંતભાઈ નરોત્તમદાસ કંસારાના પુત્ર,
હિતેષભાઈના ભાઈનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6-30, કંસારા ચંદ્રકાંતભાઈ
નરોત્તમદાસ સંઘવી, ખોજાખાના પાસે, નીચલી બજાર, રાજુલા છે.
ધોરાજી:
મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી પ્રજ્ઞાબેન હરેશભાઈ લીંબડ (ઉં.52)નું તા.15ના અવસાન થયું
છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, મચ્છુ કઠિયા સઈ સુતાર દરજી જ્ઞાતિની વાડી, ચામડિયા
કુવા ચોક, કમલ પાનની સામેની ગલીમાં, પિયર પક્ષનું બેસણું સાથે છે.
સાવરકુંડલા:
મહેતા ભરતકુમાર દલીચંદ (ઉં.70) તે અરવિંદભાઈ દલીચંદભાઈ મહેતાના ભાઈ, અંકુરભાઈના પિતાશ્રીનું
તા.12ના અવસાન થયું છે. સાદડી તા.16ના બપોરે 3થી 6, વિશાશ્રીમાળી જૈન દેરાસર શેરી,
સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
હીરજીભાઈ મોહનભાઈ ચૌહાણ (ઉં.70)નું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી
6, સર્વોદય નગર શેરી નં.3, નેસડી રોડ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
અરૂણભાઈ કાંતિલાલ ભટ્ટ (ઉં.80) તે મનોજભાઈ, વિમલભાઈ, ગીરીશભાઈ, વિપુલભાઈના ભાઈ, દર્શકભાઈ,
ઋષિકેશ, શૈનક મનોજભાઈ ભટ્ટના પિતાનું અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6, કાશી
વિશ્વનાથ મંદિર (શુક્લ દાદા)નું આનંદ આશ્રમ સામે, શિવાજીનગર, સાવરકુંડલા છે.
રાજકોટ:
શ્રીગૌડ સાતુદડ મેડતવાડ બ્રાહ્મણ રમેશભાઈ ગીરજાશંકર જાની (િનવૃત્ત એસ.ટી.કર્મચારી)ના
પુત્ર મનીષભાઈ (ઉં.48) તે ગિરીશભાઈના ભત્રીજા, હિતેષભાઈ, જુલીબેન, હિરેનભાઈ, અમિતાબેન
ત્રિવેદીના ભાઈ, મિષ્ટીના પિતાશ્રી, હિમાંશુભાઈ પુરોહીતના બનેવી, મુકેશભાઈના સાઢુભાઈનું
તા.15ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.16ના સવારે 10-30થી 12, રંગનાથ મહાદેવ
મંદિર, રંગ ઉપવન સોસાયટી, હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ છે.
પોરબંદર:
હીરાબેન છોટાલાલ પંચમીયા (ઉ.86) તે કીર્તિભાઈ, રવિન્દ્રભાઈ, પારસભાઈ, ચંદ્રેશભાઈ, દિવ્યાબેન
શૈલેષકુમાર શેઠ (ગોંડલ)ના માતૃશ્રી, સ્વ.ગોકલદાસ લાઠીગરાના પુત્રીનું તા.15ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.16ના સાંજે 4 થી 5, આદિનાથ જૈન ઉપાશ્રય, મોટા નાગરવાડા, પોરબંદર
ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.