• મંગળવાર, 17 જૂન, 2025

અમરેલીમાં સંવેદન ગ્રુપ દ્વારા 107મું ચક્ષુદાન લેવાયું

અમરેલી: અમરેલીનાં સરદાર ચોકમાં વસતા વેપારી પ્રતાપભાઇ ચુનીભાઇ માધાણી (ઉં.58)નું તા.12ના અવસાન થતાં તેમનાં મોટાભાઇ નાથાભાઇ માધાણી તેમજ પુત્રો મેહુલભાઇ તથા હર્ષભાઇ, ભત્રીજા હિરેન દ્વારા ચક્ષુદાન કરાયું હતું. માધાણી પરિવારે રાજન ગઢિયા તેમજ નટુભાઇના માધ્યમથી ચક્ષુદાન માટે અમરેલી વિસ્તારમાં સેવારત સંસ્થા સંવેદન ગ્રુપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ હતું. નવજીવન હોસ્પિટલ ખાતે આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગ્રુપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા કુલદીપ જાડેજાએ સેવા આપી હતી.

ભાવનગર: ગુણવંતીબેન કાંતિભાઇ ઘઘડા તે કાંતિભાઇ ગોવિંદભાઇ ઘઘડાના પત્ની, સંદીપ, મનીષભાઇ અને રશ્મિબેન કિશોરકુમાર ચલ્લાના માતુશ્રી, સ્વ. હસમુખભાઇ ગોવિંદભાઇ, જયેન્દ્રભાઇ ગોવિંદભાઇના ભાભીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.14ના સાંજે 4થી 5 સમસ્ત સોની સમાજ વાડી ભાણવડ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી ચારણિયાતળ, હંસાબેન નૌતમલાલ જોષી (ઉં.75) તે નૌતમલાલ મણિશંકર જોષીના પત્ની, રમણીકલાલ મણિશંકર જોષીના ભાભી, રાકેશ તેમજ સુનિલના માતુશ્રી, કેશોદ નિવાસી બાબુલાલ ત્રિકમજી પંડયાના પુત્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ના સાંજે 4થી 6 વરિયા પ્રજાપતિની વાડી 12 બજરંગ વાળી જામનગર રોડ, રાજકોટ છે.

ભાટિયા: રમેશચંદ્ર ટપુભાઇ મહેતા તે સ્વ. શાંતાબેન (નર્સ)ના દીકરા, સ્વ. શિવલાલના નાનાભાઇ, નરેન્દ્રભાઇ, દેવેન્દ્રભાઇ, ક્રિષ્નાબેન મનોજકુમાર જટણિયા (મું. રાવલ)ના પિતાનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા ભાઇઓ, બહેનો માટે સસરાપક્ષ સ્વ. જમનાદાસ વનરાવન સચદેવ (મું. નંદાણા)ની સાદડી તા.13ના બપોરે 4-30થી 5  દૂધેશ્વર મહાદેવ મંદિર, મુ. ભાટિયા છે.

પોરબંદર: ઇલાબેન વિનોદભાઇ દત્તાણી (ઉં.83) તે વિનોદભાઇ કાનજીભાઇ (પી. દત્તાણીવાળા)ના પત્ની, વજુભાઇ, પ્રવીણભાઇના નાનાભાઇના પત્ની, બીપીનભાઇ અને પ્રફુલ્લભાઇના ભાભી, શ્રીતીબેન સંજય સીમરીયા (રાજકોટ), વિરાજભાઇ અને યોગીભાઇના માતુશ્રીનું તા.12ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.14ના 4-30થી 5 પોરબંદરની તાજાવાલા લોહાણા મહાજનવાડી ખાતે ભાઇ-બહેનોની સંયુક્ત છે.

જામનગર: મનસુખલાલ કાલીદાસ કારીયાના પત્ની, મંજુલાબેન કારીયા (ઉં.89)તે અતુલભાઇ, મધુભાઇ, મનીષભાઇ, જયશ્રીબેન પ્રદીપકુમાર બારાઇ તથા ઉર્મિલાબેન વિજયકુમાર રાડિયાના માતુશ્રી, પ્રફુલ્લાબેન, મનીષાબેન તથા રીટાબેનના સાસુ, વિવેક, ચિરાગ તેમજ હિમાબેન સાગરભાઇ દોશી, દુલારબેન કેયુરભાઇ સંઘાણી, બંસીબેન નિશીથભાઇ આચાર્યના દાદી, ગોવિંદજી દ્વારકાદાસ દાવડાના પુત્રીનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સાંજે 5-30થી 6 ઓશવાળ સેન્ટર (બેન્કવેટ હોલ) ખાતે ભાઇઓ-બહેનો માટે પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મૂળ વેરાવળના હાલ રાજકોટ રેખાબેન નવનીતભાઈ સરવૈયા તે સ્વ.નવનીતભાઈ રમણીકલાલ સરવૈયાના પત્ની, પૂજા ભાવેશકુમાર બખાઈ, તિમિરભાઈના માતુશ્રી, સ્વ.દુર્લભદાસ હંસરાજભાઈ ગૌદાણાના પુત્રી, પ્રથમના દાદીનું તા.1રના અવસાન થયું છે. ઉઠમણુ તા.16નાં સવારે 10 વાગે, બાદ પ્રાર્થનાસભા વિતરાગ નેમિનાથ જૈન ઉપાશ્રય, ગાંધીગ્રામ, રાજકોટ છે.

સાવરકુંડલા: દાદુભાઈ જમાલભાઈ ગોરી (િનવૃત્ત એસટી ડ્રાઈવર) (ઉ.7પ) તે દિલાવરભાઈના મોટાભાઈ, ઈકબાલભાઈના કાકા, સલીમભાઈ, જાવેદભાઈના પિતા, પત્રકાર ફારુક કાદરીના સસરાનું તા.13ના અવસાન થયું છે. જીયારત તા.1પનાં સવારે 10 થી 11 મસ્જીદે ઉસ્માન ઉમર ખાતે, નવા કબ્રસ્તાન, મહુવા રોડ પર અને ઓરતોની જીયારત મરહુમના નિવાસસ્થાન પ્રેસ ગ્રાઉન્ડ નગરપાલિકા કચેરી પાછળ, મણિનગર, મહુવા રોડ, સાવરકુંડલા છે.

વેરાવળ: સ્વ.હંસરાજ ગોકળદાસ કાનાબાર કુકસવાડા વાળાના દીકરા ધીરજલાલ (ઉ.વ.87) તે રાજુભાઈ, સ્વ.મુકેશ, રીટાબેન વિનોદકુમાર ઉનડકટના પિતા, ભાનુબેન રસિકલાલ સીરોદરીયા, જ્યોત્સનાબેન ધીરજલાલ રૂપારેલિયા, પ્રવીણભાઈ કાનાબાર, કાંતિભાઈ કાનાબાર (કુકસવાડા), રમેશભાઈ તથા સ્વ.િકશોરભાઈ કાનાબારના મોટાભાઈ, પુનમ કાનાબાર અને જ્યોતિ કાનાબારના સસરા, પુનિત (દુબઈ), આદિત્ય (કાનુ), માનસ, રાહુલના દાદા, સ્વ.મથુરાદાસ ઓધવજીભાઈ ચંદ્રાણી (વેરાવળ)ના જમાઈ, સ્વ.મુળજીભાઈ અને સ્વ.નારણદાસભાઈ (વોલ્ગાવાળા)ના બનેવીનું તા.13નાં અવસાન થયું છે. ઉઠમણુ (પ્રાર્થનાસભા) સ્વસુરપક્ષની સાદડી તા.14નાં સાંજે પ થી 6 બિલેશ્વર મંદિર, જલારામ ટોકીઝ રોડ, વેરાવળ છે.

રાજકોટ: યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ મધુકાન્તભાઈ પ્રભાશંકરભાઈ દવે (ઉ.વ.90) તે ગુજરાત સમાચારના કોમ્પ્યુટર વિભાગના હિમાંશુ દવે, ધીરેનભાઈ દવે અને હિતેષભાઈ દવેના પિતાશ્રી, કવન, ચિંતનના દાદાનું તા.13નાં અવસાન થયું છે. બેસણુ તા.14ના સાંજે 4 થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામ પાર્ક શેરી નં.4, કાલાવડ રોડ, રાજકોટ છે.

પોરબંદર: અમરીશભાઈ કિશોરભાઈ ચોટાઈ (ઉ.46) તે કિશોરભાઈ ગોપાલદાસ ચોટાઈના પુત્ર, રાજેશભાઈ, રાકેશભાઈ, આરતીબેન સંજયભાઈ તેજપાલ (રાજકોટ)ના ભાઈ, જયના કાકાનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, મોસાળ પક્ષની સાદડી તા.14ના 4.1પ થી 4.4પ પોરબંદરની લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક